મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલા ને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ પંડ્યા” 14 માર્ચ, 2025ના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ

ગુજરાત : મલ્હાર ઠાકર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યાં છે. દર્શકોના પસંદીદા અભિનેતા મલ્હારની અન્ય એક ફિલ્મ 14મી માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે, “ઓલ ધ બેસ્ટ પંડ્યા.” આ ફિલ્મ તેમની હિટ ફિલ્મોની શ્રેણીમાં ઉમેરો કરશે તે તો નક્કી જ છે. જીગર ચૌહાણ પ્રોડક્શનની બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપીના સહયોગ સાથેની…

Read More

અર્બનલિવિંગે બરોડામાં લક્ઝરી ઇટાલિયન ફર્નિચર અને લાઇટિંગ સ્ટોર શરૂ કર્યો

ગેલેરી ઇટાલીની એક પ્રીમિયમ ફર્નિચર કંપની એચટીએલ દ્વારા બરોડામાં અર્બનલિવિંગ સ્ટોર સાથે ભારતમાં તેની હાજરીનું વિસ્તરણ કરે છે. તેની ક્યુરેટેડ પસંદગી સાથે, આ વિશિષ્ટ સ્થાન, બરોડાના મુખ્ય શોપિંગ સ્થળો પૈકીનું એક, પ્રભાવશાળી ભીડને આકર્ષવા માટે તૈયાર છે. ગેલેરી ઇટાલી, પ્રખ્યાત ઇટાલી સ્થિત પ્રીમિયમ ફર્નિચર બ્રાન્ડ, બરોડામાં તેના પ્રથમ સ્ટોરના ભવ્ય ઉદ્ઘાટનની જાહેરાત કરતાં રોમાંચિત છે….

Read More

સક્ષમ 2024-25 : ગ્રીન અને ક્લીન એનર્જી માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ

•             ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા સક્ષમ (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ) એ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ & નેચલર ગેસના માર્ગદર્શન હેઠળ તેલ અને ગેસ જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા સંચાલિત રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ પહેલ છે. 1991 થી, આ જાગૃતિ અભિયાન નાગરિકોને ઇંધણ કાર્યક્ષમતા, પર્યાવરણીય સંરક્ષણ અને ભારતની ઉર્જા સુરક્ષા વિશે શિક્ષિત કરે છે….

Read More

એન્ટિ-સ્મગલિંગ ડે પર ભારતમાં PMI, બ્લેક માર્કેટને નાબૂદ કરવા ક્રોસ-સેક્ટર, આંતરરાષ્ટ્રીય સહયોગની હાકલ કરે છે

 ફેબ્રુઆરી, 2025: એન્ટિ-સ્મગલિંગ ડે 2025 પર, ફિલિપ મોરિસ ઇન્ટરનેશનલ ઇન્ક. (PMI)ના ભારત સંલગ્ન, IPM ઇન્ડિયાએ કાળા બજારના તમાકુના વેપારને નાબૂદ કરવા માટે ક્રોસ-સેક્ટર, આંતરરાષ્ટ્રીય સહયોગની હાકલ કરી છે, જે ભારતના આર્થિક હિત, રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે મૂળભૂત છે. FICCI કાસ્કેડના અહેવાલ મુજબ, ગેરકાયદેસર વેપાર એ વૈશ્વિક કટોકટી છે, જે વૈશ્વિક જીડીપીના 3%…

Read More

જેતલપુર નજીક  નાઝ ગામમાં ફ્રૂટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું

વિશ્વ ઉમિયા ધામ જાસપુર સંચાલિત વાઈબ્સ (વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર  એન્ડ સોશિયલ નેટવર્ક)ના ઈસ્ટ ઝોનના વિવેકાનંદ ચેપ્ટરના 25 કરતા વધુ મેમ્બર દ્વારા જેતલપુર નજીક  નાઝ ગામમાં અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ બાળકોની હોસ્ટેલમાં જ્યાં 35 દિવ્યાંગ બાળકો અને અન્ય 130  બાળકોને ફ્રુટ એન્ડ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.  વાઈબ્સના અલગ અલગ ચેપ્ટર દ્વારા સમાજને પ્રોત્સાહન મળે…

Read More

એસઆઈજી (SIG)એ ભારતમાં તેનો પ્રથમ એસેપ્ટિકકાર્ટન પ્લાન્ટ શરૂ કર્યો

ગુજરાત :  સ્વિટ્ઝર્લૅન્ડના ન્યુહૌસેનમાં હેડક્વાર્ટર ધરાવતાં અને એસેપ્ટિક પેકેજિંગ અને ફિલિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી એસઆઈજી (SIG) એ  ભારતમાં એસેપ્ટિક કાર્ટન પેક માટે તેના પ્રથમ ઉત્પાદન પ્લાન્ટના ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરે છે. અમદાવાદમાં માત્ર 20 મહિનામાં પૂર્ણ થયેલ આ €90 મિલિયનનું રોકાણ, એસઆઈજી (SIG)માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તે વિશ્વના સૌથી ગતિશીલ અને સૌથી…

Read More

બકેરી ગ્રુપ અને લુમોસ અલ્ટરનેટે રૂ. 500 કરોડનું રિયલ્ટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું

અમદાવાદ, ગુજરાત – 10મી ફેબ્રુઆરી 2025 – સૌથી જૂના અને અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંના એક, બકેરી ગ્રુપ અને અગ્રણી રોકાણ વ્યવસ્થાપન ફર્મ લુમોસ અલ્ટરનેટે આજે રૂ.500 કરોડનું રિયલ એસ્ટેટ રોકાણ પ્લેટફોર્મ, “સાકાર રિયલ્ટી ફંડ – I” લોન્ચ કરવાની ઘોષણા કરી છે. પ્લેટફોર્મને તાજેતરમાં SEBI તરફથી આખરી મંજૂરી મળી છે અને તેનો ઉદ્દેશ્ય તેના રોકાણકારોને બકેરી…

Read More

ગાંધીનગરના કુડાસણ ખાતે “વણકર ભવન”નું નિર્માણ કાર્ય શરૂ

ગાંધીનગર :  સમગ્ર વણકર મહાજન ની વર્ષો પુરાણી લાગણી, માંગણી અને અપેક્ષા પાટનગર ગાંધીનગર ખાતે સમાજની એકતા, અંખડિતતા, ગરીમા, ગૌરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિના ધામ સમા વણકર ભવન નિર્માણની હતી અને છે. શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ / પરગણા મહાસંઘ સમાજના સાથ, સહકાર, યોગદાન અને આશિર્વાદ થી ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણકાર્યનો શુભારંભ સોમવારના રોજ…

Read More

ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતની ટીમ અમદાવાદ પહોંચી, ત્રીજાવન-ડે માટે મેદાન તૈયાર

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને  ટીમ અમદાવાદ પહોંચી અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદ  ખાતે ત્રીજા વન-ડે (ODI) માટે આવી. 12 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે બંને ટીમોના  આગમન સાથે ક્રિકેટ ફીવર ચરમસીમાએ છે. ખેલાડીઓના આગમન સમયે પ્રશંસકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો.વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મુકાબલો…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટ ખાતે 35 વર્ષીય પુરુષ દર્દીના બંને ગલાફાના કેન્સરની સફળતાપૂર્વક માઇક્રોવાસ્ક્યુલર સર્જરી કરાઈ

રાજકોટ : એક 35 વર્ષીય પુરુષ છેલ્લા થોડા સમયથી બંને ગલાફાના ન રુજાતા ચાંદાથી પીડાતા હતા ,જે માટે તેઓ સારવાર ડૉ. હિમાંશુ કોયાણી / ડૉ. પ્રશાંત વણઝાર ( કેન્સર સર્જન) ને વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ બતાવવા માટે આવેલ દર્દીનું સચોટ નિદાન કરી (બંને ગલાફામાં કેન્સર હોવાનું જાણવા મળેલ જે  માટે તેઓને) આગળ માઇક્રોવાસ્ક્યુલર સર્જરી માટે સમજાવવા…

Read More