એક્સક્લુઝિવ હેન્ડલૂમ એક્સ્પો 2025: અમદાવાદની જોધપુર આર્ટ ગેલેરી ખાતે ભારતની હેન્ડલૂમ કલાની ઉજવણી કરવા માટે “કરઘા કાવ્ય”નું આયોજન

•             કલા સાથે સંસ્કૃતિનો અદ્ભૂત સમન્વય •             કલાને કરતો ખાસ ફેશન શો પણ એક્સ્પોના બીજા દિવસે આયોજિત કરાશે અમદાવાદ – ભારત સરકારના કાપડ મંત્રાલય હેઠળ અમદાવાદના વીવર્સ સર્વિસ સેન્ટર દ્વારા 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત હેન્ડલૂમ એક્સ્પો 2025- “કરઘા કાવ્ય” માં ભારતની હેન્ડલૂમ પરંપરાઓનો સમૃદ્ધ કલાત્મક વારસો જોવા મળશે, જેમાં ભારતભરના 50 થી વધુ…

Read More

સી નોંના’સ નું અમદાવાદમાં આગમન– નેપલ્સ અને સાવરડોના ઓથેન્ટિક પિઝ્ઝાનો સ્વાદ હવે ગુજરાતમાં

અમદાવાદ, ફેબ્રુઆરી 2025– ભારતમાં તેના ઓથેન્ટિક સાવરડો નિયોપોલિટન પિઝ્ઝા માટે પ્રખ્યાત સી નોંના’સ, અમદાવાદમાં તેના 22મા આઉટલેટ અને પ્રથમ રેસ્ટોરન્ટની જાહેરાત કરતા રોમાંચિત છે. આ બ્રાન્ડના તેના 7મા શહેરમાં વિસ્તરણને ચિહ્નિત કરે છે. 48 કલાક સુધી ફર્મેન્ટ કરવામાં આવેલ સાવરડો બેઝ સાથે બનેલ તૈયાર આર્ટિસનલ પિઝ્ઝામાટે પ્રખ્યાત, સી નોંના’સ  હવે ભારતના સૌથી ડાયનામિક અને ઇનોવેટીવ…

Read More

ભાવનગરનું ગૌરવ : જીનલ કાપડી શાહ અત્યંત પ્રતિષ્ઠિત GIFA એવોર્ડ્સ 2024 પ્લેબેક સિંગર ઓફ ધ યર- ફિમેલ કેટેગરી માટે નોમિનેટ

ગુજરાત : આપણા ભાવનગરની જીનલ કાપડી શાહ ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યા છે. તે એક યુવાન, પ્રતિભાશાળી ગાયિકા છે જે નવ વર્ષની ઉંમરથી જ તેના ભાવપૂર્ણ અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહી છે. તેમના દાદા, શ્રી હરિહર કાપડી, એક પ્રખ્યાત વાયોલિન વાદક અને ભાવનગરમાં “સૌરાષ્ટ્ર સંગીત વિદ્યાલય” સંગીત અને ગાયન વર્ગના સ્થાપક પાસેથી વારસામાં મળેલા…

Read More

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 35માં સમૂહ લગ્નનું આયોજન

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદ પ્રેરિત અને શ્રી  સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 35માં લગ્નોત્સવ, કન્યાદાન- 2નું આયોજન અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે.  આ માંગલિક પ્રસંગે 11 નવદંપતિઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ શુભ પ્રસંગે પરમ ધર્મ સંસદ 1008 મહંત શ્રી અક્ષયપુરી…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડો. મૈત્રેય જોષી દ્વારા 14 વર્ષના બાળકની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક કરાઈ

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ કચ્છના નાના ગામમાંથી એક 14 વર્ષીય બાળકને જન્મથી જ પેશાબની જગ્યાનું કાણું સામાન્ય જગ્યાએ હોવાને બદલે ઘણું નીચે હોઈ , ઉપરાંત પેશાબની નળી સાંકડી થઈ ગઈ હતી, જેથી પેશાબ ઉતરતો ન હતો.તેઓ ઘણી હોસ્પિટલમાં સારવાર માટે ગયા પણ બધેથી હતાશા મળી. પછી તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા …

Read More

શોર્ટ ફિલ્મ “હીર ઔર રાંઝા” : શું આધુનિક યુગમાં હીર અને રાંઝાનો પ્રેમ સાર્થક થશે?

ગુજરાતી સિનેમામાં આજકાલ ઘણી ફિલ્મો બની રહી છે. પરંતુ સરીન ફિલ્મ્સ કાંઈક નવું લઈને આવ્યા છે. ઉમાશંકર યાદવ સરિન ફિલ્મ્સના ફાઉન્ડર છે અને તેઓએ 26 મિનિટની શોર્ટ ફિલ્મ “હીર ઔર રાંઝા”બનાવી છે. ફિલ્મમાં હાર્દિક શાસ્ત્રી રાજીવના પાત્રમાં છે અને નેત્રી ત્રિવેદી હર્ષાલીની ભૂમિકા નિભાવી રહી છે. “હીર ઔર રાંઝા” તમલ દત્તા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત…

Read More

બીસ્પોક આર્ટ ગેલેરીમાં “કલાકૃતિ સંવાદ” – અરુણ પંડિત અને ઉમા નાયર સાથે એક યાદગાર સંધ્યા

અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2025 – અમદાવાદની પ્રખ્યાત બીસ્પોક આર્ટ ગેલેરી દ્વારા શનિવારે “કલાકૃતિ સંવાદ”નું આયોજન કરવામાં આવ્યું, જે શિલ્પ, કલા અને અભિવ્યક્તિ વચ્ચેના ગહન સંવાદ માટે એક યાદગાર પ્રસંગ બન્યો. આ પ્રસંગે પ્રખ્યાત શિલ્પકાર અરુણ પંડિત અને જાણીતા કલાસંશોધક, સમીક્ષક અને ક્યુરેટર ઉમા નાયર વચ્ચે ચર્ચા યોજાઈ, જેમાં શિલ્પકલા, શિલ્પની પ્રભાવશીલતા અને કાંસ્ય શિલ્પકળાના આધુનિક…

Read More

બેંગ્લોરની દયાનંદ સાગર યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત બનાવી રહી છે

ગુજરાત, 15 ફેબ્રુઆરી : દયાનંદ સાગર યુનિવર્સિટી (DSU), બેંગલુરુનો ઉદ્દેશ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને કૌશલ્યને નિખારીને સશક્ત બનાવવાનો છે જેથી તેઓ ભવિષ્યના જવાબદાર નાગરિકો અને મજબૂત નેતાઓ બની શકે. DSU અહીંના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ પૂરું પાડીને અને તેમના સપનાઓને સાકાર કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ આપવા માટે પ્રતિબદ્ધ છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમિત ભટ્ટે…

Read More

એડવાન્સ્ડ રેડિયેશન થેરાપી” 53 વર્ષીય સ્તન કેન્સરના દર્દીને અસરકારક રીતે સ્વસ્થ થવામાં મદદરૂપ બની

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે તાજેતરમાંજ “ઉર્જા ” જેવી અત્યાધુનિક રેડિયેશન થેરાપી શરૂ કરવામાં આવી છે. નવા કેન્સર સેન્ટર સહિત તબીબી તકનીકમાં પ્રગતિ સાથે, હોસ્પિટલ હવે ચોક્કસ અને અસરકારક કેન્સરની સારવાર આપવા માટે સજ્જ છે.  એક 53 વર્ષીય મહિલા તેમના ડાબા સ્તનમાં સ્તન કેન્સર માટે સર્જરી કરાવ્યા પછી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા. ડૉ. રાહુલ…

Read More

મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલા ને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ પંડ્યા” 14 માર્ચ, 2025ના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ

ગુજરાત : મલ્હાર ઠાકર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યાં છે. દર્શકોના પસંદીદા અભિનેતા મલ્હારની અન્ય એક ફિલ્મ 14મી માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે, “ઓલ ધ બેસ્ટ પંડ્યા.” આ ફિલ્મ તેમની હિટ ફિલ્મોની શ્રેણીમાં ઉમેરો કરશે તે તો નક્કી જ છે. જીગર ચૌહાણ પ્રોડક્શનની બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપીના સહયોગ સાથેની…

Read More