ઝોડિયાક એનર્જીએ H1 FY26 માં ₹5.28 કરોડનો નફો કર્યો ; આવક ₹194.83 કરોડને પાર

રીન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પૂરા પાડતી અમદાવાદની ઝોડિયાક એનર્જી લિમિટેડએ 30 સપ્ટેમ્બર, 2025એ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં (Q2 FY26) ₹96.78 કરોડની આવક સામે ₹2.66 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે અર્ધવાર્ષિક ગાળામાં (H1 FY26) કુલ નફો ₹5.28 કરોડ રહ્યો છે. અર્ધવર્ષીય આવક H1-FY2025ના ₹132.10 કરોડથી વધીને H1-FY2026માં ₹194.83 કરોડ પહોંચી હતી, જે 48%ની Y-o-Y વૃદ્ધિ છે….

Read More

ટેકડી સાઇબર સિક્યુરિટીની અર્ધ વાર્ષિક આવકમાં 49% નો વધારો; વૈશ્વિક સ્તરે વિસ્તરણની દિશામાં મોટો પગલુ

અમદાવાદ : સૌથી ઝડપથી વિકસતી લિસ્ટેડ સાઇબરસિક્યુરિટી કંપનીઓમાંની એક એવી ટેકડી સાઇબરસિક્યુરિટી લિમિટેડે  નાંણાકિય વર્ષ 2025–26ના પ્રથમ અર્ધવાર્ષિક (H1) માટે ઉત્તમ આર્થિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ મજબૂત આવક વૃદ્ધિ, રેકોર્ડ નફાકારકતા, વૈશ્વિક વિસ્તરણ અને નવા અનુરૂપતા ધોરણોમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સમયગાળામાં કંપનીએ ₹1,8.18 કરોડની ઓપરેશનલ આવક નોંધાવી, જે ગયા વર્ષ કરતાં…

Read More

“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની શતાબ્દી યાત્રા: નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને​ મલ્ટીમીડિયા​ શોનુંઆયોજન

·       વ્યાખ્યાનમાળાના તૃતીય દિવસે સહસરકાર્યવાહ શ્રી અતુલ લિમયે જીએ આપ્યું વ્યાખ્યાન ·        શ્રી બાલા​સાહેબ અને શ્રી રજ્જુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન અને સ્વીકાર્યતા પર પાડ્યો પ્રકાશ ·         ડૉ. હેડગેવારનું ઘરનું, જ્યાંથી સંઘ વિચારની શરૂઆત થઈ તે રહ્યું આકર્ષણનું કેન્દ્ર ·        મોહિતેવાડા, સ્મૃતિ મંદિર અને, ભારત માતાનું સંઘમાં છે આગવું મહત્વ અમદાવાદ, 13 નવેમ્બર 2025 :                   “ભારતીય વિચાર…

Read More