ઝોડિયાક એનર્જીએ H1 FY26 માં ₹5.28 કરોડનો નફો કર્યો ; આવક ₹194.83 કરોડને પાર

રીન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પૂરા પાડતી અમદાવાદની ઝોડિયાક એનર્જી લિમિટેડએ 30 સપ્ટેમ્બર, 2025એ સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં (Q2 FY26) ₹96.78 કરોડની આવક સામે ₹2.66 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જ્યારે અર્ધવાર્ષિક ગાળામાં (H1 FY26) કુલ નફો ₹5.28 કરોડ રહ્યો છે. અર્ધવર્ષીય આવક H1-FY2025ના ₹132.10 કરોડથી વધીને H1-FY2026માં ₹194.83 કરોડ પહોંચી હતી, જે 48%ની Y-o-Y વૃદ્ધિ છે….

Read More

ટેકડી સાઇબર સિક્યુરિટીની અર્ધ વાર્ષિક આવકમાં 49% નો વધારો; વૈશ્વિક સ્તરે વિસ્તરણની દિશામાં મોટો પગલુ

અમદાવાદ : સૌથી ઝડપથી વિકસતી લિસ્ટેડ સાઇબરસિક્યુરિટી કંપનીઓમાંની એક એવી ટેકડી સાઇબરસિક્યુરિટી લિમિટેડે  નાંણાકિય વર્ષ 2025–26ના પ્રથમ અર્ધવાર્ષિક (H1) માટે ઉત્તમ આર્થિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ મજબૂત આવક વૃદ્ધિ, રેકોર્ડ નફાકારકતા, વૈશ્વિક વિસ્તરણ અને નવા અનુરૂપતા ધોરણોમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સમયગાળામાં કંપનીએ ₹1,8.18 કરોડની ઓપરેશનલ આવક નોંધાવી, જે ગયા વર્ષ કરતાં…

Read More

“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની શતાબ્દી યાત્રા: નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને​ મલ્ટીમીડિયા​ શોનુંઆયોજન

·       વ્યાખ્યાનમાળાના તૃતીય દિવસે સહસરકાર્યવાહ શ્રી અતુલ લિમયે જીએ આપ્યું વ્યાખ્યાન ·        શ્રી બાલા​સાહેબ અને શ્રી રજ્જુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન અને સ્વીકાર્યતા પર પાડ્યો પ્રકાશ ·         ડૉ. હેડગેવારનું ઘરનું, જ્યાંથી સંઘ વિચારની શરૂઆત થઈ તે રહ્યું આકર્ષણનું કેન્દ્ર ·        મોહિતેવાડા, સ્મૃતિ મંદિર અને, ભારત માતાનું સંઘમાં છે આગવું મહત્વ અમદાવાદ, 13 નવેમ્બર 2025 :                   “ભારતીય વિચાર…

Read More

આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન અને અનલિમિટેડ ઉન્નતિ દ્વારા ટાયકા (TYCA)- ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ, ક્રિએટ અબન્ડન્સની શરૂઆત

અમદાવાદ, નવેમ્બર 2025 : જાણીતા બિઝનેસ કોચ શ્રી શ્યામ તનેજા દ્વારા સ્થાપિત આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન  અને અનલિમિટેડ ઉન્નતિએ તેમની નવીનતમ પહેલ ટાયકા (TYCA) – ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ, ક્રિએટ અબન્ડન્સની  શરૂઆત કરી છે. આ કાર્યક્રમ 13મી નવેમ્બરના રોજ અનલિમિટેડ ઉન્નતિ ખાતે યોજાયો હતો. આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશનનું ધ્યેય સ્પષ્ટ છે – MSME (લઘુ, નાના…

Read More

ગુજરાતમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની જુડો ટુર્નામેન્ટનું સફળ આયોજન

ગુજરાતમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની જુડો ટુર્નામેન્ટનું સફળ આયોજન લાયન સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત, ઇન્ડિયન બ્લાઇન્ડ એન્ડ પેરા જુડો એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ઇન્ડિયન સ્પોર્ટ્સ ન્યૂ દિલ્હી અને પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાનું જુડો ટુર્નામેન્ટ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સફળતાપૂર્વક યોજાયું હતું. આ…

Read More

CII કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એક્સ્પો 2025: ગ્લોબલ કેમિકલ્સ વેલ્યૂ ચેઇન્સમાં ભારતનું નેતૃત્વ અને તકો દર્શાવશે

અમદાવાદ / ગાંધીનગર : 12-14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આયોજિત CII કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ એક્સ્પો 2025 ગ્લોબલ કેમિકલ્સ વેલ્યૂ ચેઇન્સમાં ભારતનું નેતૃત્વ અને તકો દર્શાવે છે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સમર્થનથી, CII કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ એક્સ્પો 2025 (CPX 2025) નું આયોજન 12–14…

Read More

રાષ્ટ્રીય સ્વયં સેવક​સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વ્યાખ્યાન માળા, પ્રદર્શની અને​મલ્ટીમીડિયા​ શોનું આયોજન

અમદાવાદ, 08 નવેમ્બર 2025 : ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે “સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળા, પ્રદર્શની તથા મલ્ટીમીડિયા શૉનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 11 થી 14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, મેમનગર,…

Read More

આઈઆઈએમ અમદાવાદે ભારતનો પ્રથમ બે વર્ષનો બ્લેન્ડેડ MBA પ્રોગ્રામ ઇન બિઝનેસ એનાલિટિક્સ &AI લોન્ચ કર્યો

અમદાવાદ, 6 નવેમ્બર: ભારતની પ્રખ્યાત મેનેજમેન્ટ સ્કૂલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ 6 નવેમ્બર, 2025 ના રોજ તેના કેમ્પસમાં એક કાર્યક્રમ દરમિયાન બિઝનેસ એનાલિટિક્સ અને AI માં તેના અગ્રણી બે વર્ષના બ્લેન્ડેડ MBA પ્રોગ્રામના લોન્ચની ઘોષણા કરી. આ ઈનોવેટિવ ડિગ્રી-ગ્રાન્ટિંગ MBA પ્રોગ્રામ એવા વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે રચાયેલ છે જેઓ લીડરશીપ, સ્ટ્રેટેજી અને…

Read More

જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન ધર્મના આચાર્ય તથા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબ ના આશીર્વાદ લીધા

અમદાવાદ :ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV) ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર માહોલમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ દ્વારા જૈન ધર્મના મહાન રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પારસધામ જૂનાગઢ મુકામે ખાસ આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફિલ્મની ટીમે ગિરનારમાં ભવનાથ મહાદેવના દર્શન કરી…

Read More

જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન આચાર્ય મહાશ્રમણજીના આશીર્વાદ લીધા

અમદાવાદ :  ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV)ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર માહોલમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ દ્વારા જૈન ધર્મના મહાન આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સાહેબના અમદાવાદ મુકામે ખાસ આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ પાવન પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતાઓ ધર્મેન્દ્ર ગોહિલ અને સની પંચોલી…

Read More