ગુજરાતના ગરબા રસિકો માટે નવરંગી નવરાત્રી 2025 બની રહેશે યાદગાર ઉજવણી

અમદાવાદ, સપ્ટેમ્બર 2025 – અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક, “નવરંગી નવરાત્રી 2025”, આ વર્ષે કર્ણાવતી ક્લબ & રિસોર્ટ, મુલસાણા ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે.  આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે. આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને 9મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ- નવરાત્રી…

Read More

“ભારતની દીકરી” – સંઘર્ષ, માતૃત્વ અને સમાજના અરીસા રૂપે આવી રહી છે નવી ગુજરાતી ફિલ્મ

ગુજરાતી સિનેમા છેલ્લા દાયકાથી સતત વિકસી રહ્યો છે. પ્રેક્ષકો માત્ર મનોરંજન નથી ઈચ્છતા, પરંતુ એવી વાર્તાઓ શોધે છે જે હૃદયને સ્પર્શે, વિચારવા મજબૂર કરે અને સમાજમાં ચર્ચા જગાવે. આવી જ એક અપેક્ષિત ફિલ્મ છે “ભારત ની દીકરી”. આ ફિલ્મનું દિગ્દર્શન કેશવ રાઠોડે કર્યું છે અને નિર્માણ હરેશ જી પટેલે કર્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિભાશાળી…

Read More