થ્રિલર ગુજરાતી ફિલ્મ “ભ્રમ” 16મી મેના રોજ થશે રિલીઝ : એક અનોખી ઇન્સ્ટાગ્રામ ગેમ સાથે મેકર્સે કરી પ્રમોશનની શરૂઆત

•             ગુજરાતીઓ અચૂકપણે માણી શકે એવી સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે “ભ્રમ” •             નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી પહેલી સોશિયલ મીડિયા ગેમ શરૂ કરી છે, જે પ્રેક્ષકોને ભ્રમની વિચિત્ર દુનિયામાં લઈ જાય છે. ગુજરાત : કહેવાય છે કે ગુજરાતીઓને થ્રિલર ફિલ્મ નથી ગમતી, એવું વિચારતા લોકો માટે આવી રહી છે ફિલ્મ “ભ્રમ”.અત્યંત વખણાયેલી ફિલ્મ “હું ઇકબાલ”ના…

Read More

વડપ્રદ ટૂડે સમાચારપત્રે પૂર્ણ કર્યા સફળતાના 10 વર્ષ — હવે 11માં વર્ષનો આરંભ, વડોદરામાં ઉજવણી સમારોહ યોજાયો

વડોદરા, 16 એપ્રિલ 2025: ગુજરાતના લોકપ્રિય અને વિશ્વસનીય સ્થાનિક સમાચારપત્ર “વડપ્રદ ટૂડે” એ આજે સફળતાના 10 વર્ષપૂર્ણ કરીને ગૌરવપૂર્વક 11માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે વડોદરામાં એક ભવ્ય “ગેટ ટુ ગેધર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 200 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં સમાચારપત્રના વાચકો, સ્થાનીક નેતાઓ, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને “વડપ્રદ…

Read More

ગુજરાત પ્રજાપતિ સમાજ શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી

ગુજરાતમાં ભારતની પ્રજાપતિ સમાજની સૌથી જુની સંસ્થા ગુજરાત પ્રજાપતિ સમાજ, અમદાવાદ દ્વારા ૧૦૦ વર્ષની ઉજવણીરૂપે શતાબ્દી મહોત્સવનું ઐતિહાસિક આયોજન ૧૩ એપ્રિલ, ૨૦૨૫, રવિવારના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે પ્રમુખશ્રી કેશવલાલ એસ. પ્રજાપતિની આગેવાનીમાં ભવ્યતાથી સંપન્ન થયું. સમગ્ર ગુજરાતમાંથી સૌ પ્રથમવાર ૩૦૦ થી વધારે ગોળ સમાજના પ્રમુખો, આગેવાનો અને શ્રેષ્ઠીઓ સાથે ૧૫૦૦૦ થી વધુ…

Read More

સાવનાથ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી લોકકથાથી પ્રેરિત હોરર ફિલ્મ “બહેરૂપિયો”નું પોસ્ટર રિલીઝ કરાયું

ગુજરાત : દરેક કહાની વાંચવા માટે નથી હોતી… કેટલીક માત્ર અનુભવવા માટે હોય છે! એવી જ એક કહાની હવે પડછાયાઓમાંથી બહાર આવી રહી છે – અને હવે તમે એમાંથી ભાગી ન શકો!”…. આ વાક્ય વાંચીને જ ખ્યાલ આવી જાય કે કોઈ હોરર કન્ટેન્ટ વિશે વાત થઈ રહી છે. જી હા! આપણે વાત કરી રહ્યાં છે,…

Read More

પંથ શ્રી હજુર ઉદીતમુનિ નામ સાહેબની ગુજરાત ભ્રમણની “નવોદય યાત્રા” કે.ડી.વી મિશનના તત્વાધાનમાં સંપન્ન

અમદાવાદ : વિશ્વ વંદનીય સદગુરૂ કબીર સાહેબ ની પાવન જ્ઞાન ગંગાની ધારા કબીર પંથના વર્તમાન સંહવાહક અને કબીર પંથની વંશ પંરપરા મુજબ ૧૬માં વંશ પ્રતાપાચાર્ય પંથ શ્રી હજુર ઉદીતમુની નામ સાહેબ કબીર ધર્મનગર દામાખેડા જીલ્લા-બલૌઠા બજાર છતીસગઠથી સંપૂર્ણ ભારત વર્ષની નવોદય યાત્રાના આયોજન અંતર્ગત ત્રીજા ચરણમાં ગુજરાત ભમણ ઉપર 42 દિવસથી યાત્રા કરી રહ્યા છે….

Read More

બરોડા મેનેજમેન્ટ એસોસિએશન-બીએમએના  પ્રેસિડેન્ટ તરીકે મુકુંદભાઈ પુરોહિત વધુ એકવાર ચૂંટાયા

બરોડા,2025 :- બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના સાડા ત્રણ દાયકા બાદ પ્રેસિડેન્ટને તેની કામગીરી જોતા વધુ એક ટર્મ માટે પસંદગી કરવામાં આવી છે. આમ 37 થી વધુ વર્ષો બાદ હાલના પ્રમુખ મુકુંદભાઈ પુરોહિત ને આગામી વર્ષ 2025- 26 માટે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડન્ટ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં મળેલી બીએમએની ખાસ બેઠક બાદ વર્ષ 2025-26 માટે…

Read More

શ્રી વિસત મેલડી ધામ ખાતે 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ અને ભવ્ય લોકડાયરો પણ યોજાયો

શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના 14 પરગણાની 51 દીકરીઓના ભવ્ય સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન 13 એપ્રિલ- 2025-  રવિવારના રોજ કરવામાં  આવ્યું હતું,  જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાયા અને જીવનના નવી પળની શરૂઆત કરી. જેના ઉપક્રમે શનિવારના રોજ આ 51 દીકરીઓ દ્વારા મહાઆરતી કરાઈ હતી. આ…

Read More

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિતએસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘’Celebration of Success-2025’ તેમજ Oorja-The Telent show યોજાયો

એસ.વી. ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, કડી નો ‘‘Celebration of Success-2025’’ તેમજ Oorja – The Talent Show ઉલ્લાસમાં ઉજવાયો હતો. ખાસ ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ગુજરાતી થ્રિલર ફિલ્મ “શસ્ત્ર” નું ઑફિશિયલ પોસ્ટર વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દર્શાવામાં આવ્યું હતું. “You will be hacked!” નામની ટૅગલાઇન ધરાવતી ફિલ્મ ‘શસ્ત્ર’ ૧લી મે, ૨૦૨૫ના રોજ રિલીઝ થવાની છે, અને ડિજિટલ યુગમાં…

Read More

“રબારી સમાજના ૧૪ પરગણાનો શાહી સમૂહલગ્ન મહોત્સવ 13 એપ્રિલ, 2025એ યોજાશે

કલોલ, ૧૧ એપ્રિલ ૨૦૨૫ : શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના ૧૪ પરગણાની ૫૧ દીકરીઓના શાહી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,  જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનના નવી પળની શરૂઆત કરશે. સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે…

Read More

ગુજરાત પ્રજાપતિ સમાજનો “શતાબ્દી મહોત્સવ” 13 એપ્રિલ – રવિવારના રોજ શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે  યોજાશે

Ahmedabad: ગુજરાત પ્રજાપતિ સમાજ 100 વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમત ગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજ્યા છે. તારીખ 13 એપ્રિલ 2025, રવિવારના રોજ  શ્રી ભાગવત વિધાપીઠ, સોલા, અમદાવાદ ખાતે યોજાશે. આ સંસ્થામાં 450 વિદ્યાર્થીઓને સમાવતું કુમાર…

Read More