એસઆઈજી (SIG)એ ભારતમાં તેનો પ્રથમ એસેપ્ટિકકાર્ટન પ્લાન્ટ શરૂ કર્યો

ગુજરાત :  સ્વિટ્ઝર્લૅન્ડના ન્યુહૌસેનમાં હેડક્વાર્ટર ધરાવતાં અને એસેપ્ટિક પેકેજિંગ અને ફિલિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી એસઆઈજી (SIG) એ  ભારતમાં એસેપ્ટિક કાર્ટન પેક માટે તેના પ્રથમ ઉત્પાદન પ્લાન્ટના ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરે છે. અમદાવાદમાં માત્ર 20 મહિનામાં પૂર્ણ થયેલ આ €90 મિલિયનનું રોકાણ, એસઆઈજી (SIG)માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તે વિશ્વના સૌથી ગતિશીલ અને સૌથી…

Read More

બકેરી ગ્રુપ અને લુમોસ અલ્ટરનેટે રૂ. 500 કરોડનું રિયલ્ટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું

અમદાવાદ, ગુજરાત – 10મી ફેબ્રુઆરી 2025 – સૌથી જૂના અને અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંના એક, બકેરી ગ્રુપ અને અગ્રણી રોકાણ વ્યવસ્થાપન ફર્મ લુમોસ અલ્ટરનેટે આજે રૂ.500 કરોડનું રિયલ એસ્ટેટ રોકાણ પ્લેટફોર્મ, “સાકાર રિયલ્ટી ફંડ – I” લોન્ચ કરવાની ઘોષણા કરી છે. પ્લેટફોર્મને તાજેતરમાં SEBI તરફથી આખરી મંજૂરી મળી છે અને તેનો ઉદ્દેશ્ય તેના રોકાણકારોને બકેરી…

Read More

ગાંધીનગરના કુડાસણ ખાતે “વણકર ભવન”નું નિર્માણ કાર્ય શરૂ

ગાંધીનગર :  સમગ્ર વણકર મહાજન ની વર્ષો પુરાણી લાગણી, માંગણી અને અપેક્ષા પાટનગર ગાંધીનગર ખાતે સમાજની એકતા, અંખડિતતા, ગરીમા, ગૌરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિના ધામ સમા વણકર ભવન નિર્માણની હતી અને છે. શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ / પરગણા મહાસંઘ સમાજના સાથ, સહકાર, યોગદાન અને આશિર્વાદ થી ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણકાર્યનો શુભારંભ સોમવારના રોજ…

Read More

ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતની ટીમ અમદાવાદ પહોંચી, ત્રીજાવન-ડે માટે મેદાન તૈયાર

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને  ટીમ અમદાવાદ પહોંચી અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદ  ખાતે ત્રીજા વન-ડે (ODI) માટે આવી. 12 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે બંને ટીમોના  આગમન સાથે ક્રિકેટ ફીવર ચરમસીમાએ છે. ખેલાડીઓના આગમન સમયે પ્રશંસકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો.વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મુકાબલો…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટ ખાતે 35 વર્ષીય પુરુષ દર્દીના બંને ગલાફાના કેન્સરની સફળતાપૂર્વક માઇક્રોવાસ્ક્યુલર સર્જરી કરાઈ

રાજકોટ : એક 35 વર્ષીય પુરુષ છેલ્લા થોડા સમયથી બંને ગલાફાના ન રુજાતા ચાંદાથી પીડાતા હતા ,જે માટે તેઓ સારવાર ડૉ. હિમાંશુ કોયાણી / ડૉ. પ્રશાંત વણઝાર ( કેન્સર સર્જન) ને વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ બતાવવા માટે આવેલ દર્દીનું સચોટ નિદાન કરી (બંને ગલાફામાં કેન્સર હોવાનું જાણવા મળેલ જે  માટે તેઓને) આગળ માઇક્રોવાસ્ક્યુલર સર્જરી માટે સમજાવવા…

Read More