વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડો. મૈત્રેય જોષી દ્વારા 14 વર્ષના બાળકની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક કરાઈ

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ કચ્છના નાના ગામમાંથી એક 14 વર્ષીય બાળકને જન્મથી જ પેશાબની જગ્યાનું કાણું સામાન્ય જગ્યાએ હોવાને બદલે ઘણું નીચે હોઈ , ઉપરાંત પેશાબની નળી સાંકડી થઈ ગઈ હતી, જેથી પેશાબ ઉતરતો ન હતો.તેઓ ઘણી હોસ્પિટલમાં સારવાર માટે ગયા પણ બધેથી હતાશા મળી. પછી તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા …

Read More

શોર્ટ ફિલ્મ “હીર ઔર રાંઝા” : શું આધુનિક યુગમાં હીર અને રાંઝાનો પ્રેમ સાર્થક થશે?

ગુજરાતી સિનેમામાં આજકાલ ઘણી ફિલ્મો બની રહી છે. પરંતુ સરીન ફિલ્મ્સ કાંઈક નવું લઈને આવ્યા છે. ઉમાશંકર યાદવ સરિન ફિલ્મ્સના ફાઉન્ડર છે અને તેઓએ 26 મિનિટની શોર્ટ ફિલ્મ “હીર ઔર રાંઝા”બનાવી છે. ફિલ્મમાં હાર્દિક શાસ્ત્રી રાજીવના પાત્રમાં છે અને નેત્રી ત્રિવેદી હર્ષાલીની ભૂમિકા નિભાવી રહી છે. “હીર ઔર રાંઝા” તમલ દત્તા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત…

Read More

બીસ્પોક આર્ટ ગેલેરીમાં “કલાકૃતિ સંવાદ” – અરુણ પંડિત અને ઉમા નાયર સાથે એક યાદગાર સંધ્યા

અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2025 – અમદાવાદની પ્રખ્યાત બીસ્પોક આર્ટ ગેલેરી દ્વારા શનિવારે “કલાકૃતિ સંવાદ”નું આયોજન કરવામાં આવ્યું, જે શિલ્પ, કલા અને અભિવ્યક્તિ વચ્ચેના ગહન સંવાદ માટે એક યાદગાર પ્રસંગ બન્યો. આ પ્રસંગે પ્રખ્યાત શિલ્પકાર અરુણ પંડિત અને જાણીતા કલાસંશોધક, સમીક્ષક અને ક્યુરેટર ઉમા નાયર વચ્ચે ચર્ચા યોજાઈ, જેમાં શિલ્પકલા, શિલ્પની પ્રભાવશીલતા અને કાંસ્ય શિલ્પકળાના આધુનિક…

Read More

બેંગ્લોરની દયાનંદ સાગર યુનિવર્સિટી ગુજરાતના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે સશક્ત બનાવી રહી છે

ગુજરાત, 15 ફેબ્રુઆરી : દયાનંદ સાગર યુનિવર્સિટી (DSU), બેંગલુરુનો ઉદ્દેશ્ય ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને કૌશલ્યને નિખારીને સશક્ત બનાવવાનો છે જેથી તેઓ ભવિષ્યના જવાબદાર નાગરિકો અને મજબૂત નેતાઓ બની શકે. DSU અહીંના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ પૂરું પાડીને અને તેમના સપનાઓને સાકાર કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ આપવા માટે પ્રતિબદ્ધ છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમિત ભટ્ટે…

Read More

એડવાન્સ્ડ રેડિયેશન થેરાપી” 53 વર્ષીય સ્તન કેન્સરના દર્દીને અસરકારક રીતે સ્વસ્થ થવામાં મદદરૂપ બની

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે તાજેતરમાંજ “ઉર્જા ” જેવી અત્યાધુનિક રેડિયેશન થેરાપી શરૂ કરવામાં આવી છે. નવા કેન્સર સેન્ટર સહિત તબીબી તકનીકમાં પ્રગતિ સાથે, હોસ્પિટલ હવે ચોક્કસ અને અસરકારક કેન્સરની સારવાર આપવા માટે સજ્જ છે.  એક 53 વર્ષીય મહિલા તેમના ડાબા સ્તનમાં સ્તન કેન્સર માટે સર્જરી કરાવ્યા પછી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા. ડૉ. રાહુલ…

Read More

મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલા ને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ પંડ્યા” 14 માર્ચ, 2025ના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ

ગુજરાત : મલ્હાર ઠાકર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યાં છે. દર્શકોના પસંદીદા અભિનેતા મલ્હારની અન્ય એક ફિલ્મ 14મી માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે, “ઓલ ધ બેસ્ટ પંડ્યા.” આ ફિલ્મ તેમની હિટ ફિલ્મોની શ્રેણીમાં ઉમેરો કરશે તે તો નક્કી જ છે. જીગર ચૌહાણ પ્રોડક્શનની બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપીના સહયોગ સાથેની…

Read More

અર્બનલિવિંગે બરોડામાં લક્ઝરી ઇટાલિયન ફર્નિચર અને લાઇટિંગ સ્ટોર શરૂ કર્યો

ગેલેરી ઇટાલીની એક પ્રીમિયમ ફર્નિચર કંપની એચટીએલ દ્વારા બરોડામાં અર્બનલિવિંગ સ્ટોર સાથે ભારતમાં તેની હાજરીનું વિસ્તરણ કરે છે. તેની ક્યુરેટેડ પસંદગી સાથે, આ વિશિષ્ટ સ્થાન, બરોડાના મુખ્ય શોપિંગ સ્થળો પૈકીનું એક, પ્રભાવશાળી ભીડને આકર્ષવા માટે તૈયાર છે. ગેલેરી ઇટાલી, પ્રખ્યાત ઇટાલી સ્થિત પ્રીમિયમ ફર્નિચર બ્રાન્ડ, બરોડામાં તેના પ્રથમ સ્ટોરના ભવ્ય ઉદ્ઘાટનની જાહેરાત કરતાં રોમાંચિત છે….

Read More

સક્ષમ 2024-25 : ગ્રીન અને ક્લીન એનર્જી માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ

•             ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા સક્ષમ (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ) એ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ & નેચલર ગેસના માર્ગદર્શન હેઠળ તેલ અને ગેસ જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા સંચાલિત રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ પહેલ છે. 1991 થી, આ જાગૃતિ અભિયાન નાગરિકોને ઇંધણ કાર્યક્ષમતા, પર્યાવરણીય સંરક્ષણ અને ભારતની ઉર્જા સુરક્ષા વિશે શિક્ષિત કરે છે….

Read More

એન્ટિ-સ્મગલિંગ ડે પર ભારતમાં PMI, બ્લેક માર્કેટને નાબૂદ કરવા ક્રોસ-સેક્ટર, આંતરરાષ્ટ્રીય સહયોગની હાકલ કરે છે

 ફેબ્રુઆરી, 2025: એન્ટિ-સ્મગલિંગ ડે 2025 પર, ફિલિપ મોરિસ ઇન્ટરનેશનલ ઇન્ક. (PMI)ના ભારત સંલગ્ન, IPM ઇન્ડિયાએ કાળા બજારના તમાકુના વેપારને નાબૂદ કરવા માટે ક્રોસ-સેક્ટર, આંતરરાષ્ટ્રીય સહયોગની હાકલ કરી છે, જે ભારતના આર્થિક હિત, રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે મૂળભૂત છે. FICCI કાસ્કેડના અહેવાલ મુજબ, ગેરકાયદેસર વેપાર એ વૈશ્વિક કટોકટી છે, જે વૈશ્વિક જીડીપીના 3%…

Read More

જેતલપુર નજીક  નાઝ ગામમાં ફ્રૂટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું

વિશ્વ ઉમિયા ધામ જાસપુર સંચાલિત વાઈબ્સ (વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર  એન્ડ સોશિયલ નેટવર્ક)ના ઈસ્ટ ઝોનના વિવેકાનંદ ચેપ્ટરના 25 કરતા વધુ મેમ્બર દ્વારા જેતલપુર નજીક  નાઝ ગામમાં અંધજન મંડળ સંચાલિત દિવ્યાંગ બાળકોની હોસ્ટેલમાં જ્યાં 35 દિવ્યાંગ બાળકો અને અન્ય 130  બાળકોને ફ્રુટ એન્ડ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.  વાઈબ્સના અલગ અલગ ચેપ્ટર દ્વારા સમાજને પ્રોત્સાહન મળે…

Read More