વોકહાર્ટ હોસ્પિટલ્સે “આઈ એમ ફિયરલેસ” અભિયાન સાથે સફળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની ઉજવણી કરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ તેમના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 ની ઉજવણીના સફળ સમાપનની જાહેરાત કરતા આનંદ અનુભવે છે, જે પ્રભાવશાળી “આઈ એમ ફિયરલેસ” અભિયાન દ્વારા ચિહ્નિત થયેલ છે. જેન્ડર ઇક્વાલિટી અને સશક્તિકરણ માટે તેમની અડગ પ્રતિબદ્ધતા દર્શાવતા, વોકહાર્ટ હોસ્પિટલ્સે સંસ્થામાં મહિલાઓના ઉત્થાન અને સશક્તિકરણના હેતુથી શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. 6ઠ્ઠી માર્ચે યોજાયેલી આ ઉજવણીમાં…

Read More

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ દ્વારા  વાર્ષિકોત્સવ (એન્યુઅલ ફંક્શન) ઉજવવામાં આવ્યો

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ, શિક્ષણનું એક એવું પ્રાંગણ કે જ્યાં વિદ્યાર્થીઓની સવાર અને સાંજ આકાશમાં લહેરાતા પક્ષીઓની જેમ ક્યાં વીતી જાય છે તે ખબર પડતી નથી. હાલમાં આ વર્ષે આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ (એન્યુઅલ ફંક્શન) ઉજવવામાં આવ્યો અને દરવર્ષની જેમ શાળાએ આ સમયે પણ નાવીન્યીકરણમાં પાછી પાની રાખેલ નથી. આ…

Read More

આત્મશક્તિને શોધો: સ્નેહ દેસાઈ દ્વારા “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ 4 વર્ષ બાદ ફરીથી અમદાવાદમાં

અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના રોજ ક્લબ O7, અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે અમદાવાદ: જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લાઈફ કોચ સ્નેહ દેસાઈ 4 વર્ષ પછી ફરી અમદાવાદમાં તેમનો ટ્રાન્સ્ફોર્મેટિવ “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ લાવી રહ્યા છે. આ અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના…

Read More

નેક્સલિન દ્વારા તેમની 2 નવી પ્રોડક્ટ્સ તેજસ અને તેજસ પ્રો લોન્ચ કરાઈ

અમદાવાદ / ગાંધીનગર : મર્લિન એ ઘણાં સમયથી વોટર પ્યોરીફિકેશન ક્ષેત્રમાં વિશ્વસનીય નામ બન્યું છે. શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આરઓ, યુવી અને મલ્ટી-સ્ટેજ ફિલ્ટરેશન જેવી અદ્યતન તકનીકોને એકસાથે લાવીને પીવાનું શુદ્ધ પાણી  મળી રહે તે માટેના ધોરણોને સુનિશ્ચિત કરે છે. હવે નેક્સસ અને મર્લિન બંને કંપનીઓ એ એકસાથે આવીને થોડા સમય અગાઉ જ જોઈન્ટ વેન્ચર…

Read More

પ્રેમ અને કૌટુંબિક જવાબદારીઓની વાર્તા દર્શાવે છે ફિલ્મ “વેનિલા આઈસ્ક્રીમ”

1લી માર્ચ 2024- શુક્રવારે મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ વેનિલા આઈસક્રીમ થિયેટરમાં આવી છે. ફિલ્મ વેનિલા આઈસ્ક્રીમ એ બ્લેકહોર્સ પ્રોડક્શન્સ એલએલપીના સહયોગથી ડૉ. ધવલ પટેલ અને પવન સિંધીદ્વારા ગુજરાતી ફિચર ફિલ્મ‘વેનીલા આઇસ્ક્રીમ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં સહ-નિર્માતા તરીકે હિમાંશુ પારેખ પણ છે. તે રાઈટર-ડિરેક્ટર પ્રીત દ્વારા નિર્દેશિત છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, વંદના…

Read More

ઇન્ડસ યુનિવર્સિટીનો આઠમો દીક્ષાંત સમારોહ ૨૯મી ફેબ્રુઆરી ,૨૦૨૪ના રોજ યોજાશે

અમદાવાદ: અમદાવાદ ઇન્ડસ યુનિવર્સીટીનો  આઠમો દીક્ષાંત  સમારોહ ૨૯મી ફેબ્રુઆરી ,૨૦૨૪ના  રોજ યોજાવા જઈ રહેલ છે.આ પ્રસંગે મુખ્ય અતિથી તથા ગેસ્ટ ઓફ ઓનર્સ તરીકે વિશ્વવિખ્યાત મહાનુભાવો ઉપસ્થિત રહી  દીક્ષાંત સમારોહની શોભા વધારશે . આ પ્રસંગે માનનીય મુખ્ય અતિથિ તરીકે ડૉ. ગોવિંદભાઇ ધોળકિયા (ફાઉન્ડર & ચેરમેન, શ્રી રામકૃષ્ણ એક્સ્પોર્ટ્સ- એસઆરકે)(સાંસદ, રાજ્યસભા) ખાસ ઉપસ્થિત રહેશે. આ આઠમાં  દીક્ષાંત…

Read More

સ્પાઈન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે આર્ટ એક્ઝિબિશનનું આયોજન

અમદાવાદ : સ્પાઇન ફાઉન્ડેશનની સ્થાપના ડૉ. શેખર ભોજરાજ દ્વારા 1998 માં કરવામાં આવી હતી. તેમના ક્ષેત્રમાં અગ્રણી, ડૉ. ભોજરાજ દેશના પ્રથમ વિશિષ્ટ સમર્પિત સ્પાઇન સર્જન છે, જે 1988માં બોમ્બેની કેઈએમ હોસ્પિટલમાં દેશના પ્રથમ સ્પાઇન સર્જરી વિશેષતા યુનિટની સ્થાપના માટે જવાબદાર છે. સ્પાઇન ફાઉન્ડેશન ટીમમાં મુંબઈ, પુણે, કોલ્હાપુર અને ભારતના અન્ય ઘણા શહેરોના કેટલાક ટોચના વરિષ્ઠ…

Read More

શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કેરિયર ગાઈડન્સ સેમિનાર આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad: શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા રવિવાર 25.02.2024 ના રોજ મણિનગર વિસ્તારમાં કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું,. ધોરણ-12માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ધોરણ-12 પછી ક્યા કયા અભ્યાસક્રમ ચાલે છે?? ધોરણ-12 પછી કયા કયા પ્રોફેશનલ કોર્શિશ કરી શકાય? વિદેશમાં જઈને ભણવા ઇચ્છુક બાળકો માટે કઈ કઈ અભ્યાસલક્ષી તક સમાયેલી છે , એ બાબતે વાલી મિત્રો અને વિદ્યાર્થિમિત્રો…

Read More

કારગિલ યુદ્ધમાં શહીદોના નામે ફંડ ઉઘરાવીને કરેલ રૂ. 50 લાખની ઉચાપતનો મામલો

•       કારગીલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા ચાઉં કરી જવાનો મામલો સામે આવ્યો છે. ગુજરાત : કારગીલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા ચાઉં કરી જવાનો મામલો સામે આવ્યો છે. જેને લઈને 24 વર્ષ બાદ કોર્ટના આદેશ પછી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 1999માં કારગિલના યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય…

Read More

વણકર સમાજની એકતા, અખંડિતતા અને અસ્મિતાના ભાગરૂપે નિર્માણ થવા જઈ રહેલ “વણકર ભવન”નું ભૂમિપૂજન 25 ફેબ્રુઆરી, 2024 રવિવારના રોજ થશે

•         શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ / પરગણા મહાસંઘ ટ્રસ્ટ, ગાંધીનગરની પહેલ •         રામકથા મેદાન, સેક્ટર 11, ગાંધીનગર ખાતે વણકર મહાજનની મહાસભાનું આયોજન અમદાવાદ / ગાંધીનગર : શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ/પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર અને ગુજરાતના વિવિધ વણકર પરગણાના દાતાઓના સહયોગથી ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર વણકર મહાજનની એકતા, અખંડિતતા અને…

Read More