20 ડિસેમ્બર અમદાવાદના ન્યુ રાણીપ એરિયામાં વડાલીયા ફૂડ્સ દ્વારા કમ્પની આઉટલેટનું શાનદાર ઓપનિંગ

અમદાવાદઃ છેલ્લા એક દાયકાથી નમકીન, ફ્રાઇમ્સ, વેફર્સ ની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલીયા ફૂડ્સ દ્વારા હવે ન્યૂ રાણીપ માં 20 ડિસેમ્બર શુક્રવારથી એક વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહયું છે. અમદાવાદના RJD ARCHED ખોડીયાર મંદિર રોડ ન્યૂ રાણીપ માં વડાલીયા ફુડ્સ દ્વારા એક…

Read More

અમદાવાદમાં સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન યંગ આર્ટિસ્ટ્સ વિઆના અને વામિકાના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે

અમદાવાદ : અમદાવાદની સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન “અ બ્લોસમિંગ પેલેટ” પેઈન્ટીંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં બે યુવા પ્રતિભાઓ 3 વર્ષીય વામિકા અને 8 વર્ષીય વિઆનાની  અવિસ્મરણીય પેઈન્ટિંગ્સ નિહાળવા મળશે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગુરુવાર, 19મી ડિસેમ્બરના રોજ સાંજે 5:00 કલાકે સમારા આર્ટ ગેલેરી, નવરંગપુરા ખાતે કરવામાં આવ્યું હતું  અને…

Read More

સતપથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રત્નકરંડ શ્રાવકાચાર ક્વિઝ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે 22 થી 25 ડિસેમ્બર 2024 સુધી યોજાશે

સતપથ ફાઉન્ડેશન, નાગપુરના તત્ત્વાધાનમાં આયોજિત વિશ્વ સ્તરીય રત્નકરંડ શ્રાવકાચાર ક્વિઝ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે 22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2024 સુધી ચૈતન્યધામ, ગાંધીનગર (ગુજરાત)માં યોજાશે. આ વર્ષે આ સ્પર્ધા આચાર્ય સમંતભદ્ર દેવ દ્વારા રચિત રત્નકરંડ શ્રાવકાચાર જે એક જૈન ગ્રંથ છે તેના પર આયોજિત કરવામાં આવી છે. આમાં આચાર્ય દેવે સંસ્કૃત શ્લોકો દ્વારા શ્રાવક (ગૃહસ્થ) ધર્મનું નિરૂપણ…

Read More