સસ્પેન્સ અને એક્શનની વાર્તા દર્શાવતી ગુજરાતી ફિલ્મ “ઠાર” 15 નવેમ્બરે રિલીઝ થશે

બહુપ્રતિક્ષિત થ્રિલર ફિલ્મ “ઠાર” 15મી નવેમ્બરના રોજ દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે, જે એક સત્ય ઘટના પર આધારિત પોલીસ એન્કાઉન્ટરની વાર્તા રજૂ કરશે. સબીર શેખ દ્વારા દિગ્દર્શિત અને પ્રદીપ ચૂડીવાલના મેકનીલ એન્જિનિયરિંગ લિમિટેડ બેનર હેઠળ નિર્મિત, આ ફિલ્મમાં શાહબાઝ ખાન એન્કાઉન્ટર નિષ્ણાતની ભૂમિકા ભજવે છે. એ વન સિને ક્રિએશન થકી બાલા કૃષ્ણ શ્રીવાસ્તવ દ્વારા…

Read More

50 થી 60 વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે ઑસ્ટિયોઆર્થરાઇટિસ થવાની શક્યતાઓ વધી જાય છે : ડૉ. ઉમંગ શિહોરા

શિયાળાની શુરુઆત આમ તો સ્વાસ્થ્ય વર્ધા હોય છે. પરંતુ આર્થરાઈટિસ (હાડકા સાંધાનો ઘસારો) ના દર્દીઓ માટે તે મોટા ભાગે પીડારૂપ બની રહે છે.આ અંગે વધુ માહિતી આપતાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. ઉમંગ શિહોરા (સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન) એ વધુ માહિતી આપી. ડૉ. ઉમંગ શિહોરા (સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, વોકહાર્ટ…

Read More