વેલેન્ટાઈસ ડે : લવ લાઈફ પર જ્યોતિષ- શાસ્ત્રની અસર

Gujarat: વાસ્તુશાસ્ત્ર જીવનની ગુણવત્તાને વધારવા માટે પર્યાવરણમાં કુદરતી તત્વો સાથે સુમેળ સાધવાનું માનવામાં આવે છે. આધુનિક સમયમાં સંબંધો જાળવવાના પડકારોને જોતાં, પરિવારોને આશ્ચર્ય થાય છે કે શું વાસ્તુ સંબંધોની ગુણવત્તા સુધારી શકે છે અને પ્રેમમાં વધારો કરી શકે છે. વાસ્તુ નિષ્ણાત, શ્રી સંતોષ ગુરુ સમજાવે છે કે જગ્યામાં ઉર્જાનો પ્રવાહ તેના રહેવાસીઓની લાગણીઓ અને વર્તણૂકોને…

Read More

ગ્રેટર અમદાવાદ બંગાળ એસોશિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસંત પંચમીના પાવન પર્વે નિમિત્તે સરસ્વતી પૂજાનું આયોજન કરાયું

Ahmedabad: ગ્રેટર અમદાવાદ બંગાળ એસોશિએશન ચેરિટેબલ ટ્રસ્ટ 31 વર્ષથી ગુજરાતી અને બંગાળી લોકો એકસાથે મળીને વસંત પંચમીના પાવન પર્વે નિમિત્તે સરસ્વતી પૂજાનું આયોજન કરતું આવ્યું છે. આ પ્રકારના કાર્યક્રમ ખાસ કરીને સમાજના લોકો માટે કરવામાં આવે છે કે જેથી સમાજના લોકો એકસાથે આવે અને સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. સૌ કોઈ સાથે મળીને સરસ્વતી…

Read More

JEE–MAIN 2024 સત્ર-I પરીક્ષામાં નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

સુરત : સુરતમાં ઘોડદોડ રોડ ખાતે આવેલી દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા, નારાયણે ફરી એકવાર JEE – MAIN 2024 સત્ર-I માં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કર્યા છે. નારાયણ કોચિંગ સેન્ટરના નેશનલ એકેડેમિક હેડ, શ્રી શ્યામ ભૂષણ સાહેબશ્રીએ જણાવ્યું હતું કે, નારાયણે રેકોર્ડબ્રેક આઠ વિદ્યાર્થીઓએ એકંદરે 100 પર્સેન્ટાઇલ અને 300 માંથી 300 પરફેક્ટ સ્કોર ધરાવતા…

Read More

4થી 5 ગ્રેડની લીવર ધરાવતાં દર્દીનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન કરાયું

રાજકોટ: રાજકોટમાં તાજેતરમાં જ એક કિસ્સો એવો પ્રકાશમાં આવ્યો હતો કે, એક હોમગાર્ડ જવાને પોતાની ડ્યુટી વખતે પેટ્રોલિંગ કરતાં સમયે એક ચોરને પકડ્યો. ચોર સાથે ઝપાઝપી કરતાં સમયે ચોરે આ હોમગાર્ડ જવાનને છડીથી ઘા કર્યો. તેમને થયેલ ઇજાના કારણે તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં અને ત્યાંથી તેમને સર્જીકલ હોસ્પિટલમાં ખસેડાયા. દર્દીને વધારે બ્લીડીંગ…

Read More

પુજારા ટેલિકોમ ખાતે આદિત્ય ગઢવીના હસ્તે રિયલમી 12 પ્રો સિરીઝ 5જી લોન્ચ

૨૦૦થી વધુ ચાહકો લાઈવ ડેમો નિહાળવા ઉમટી પડ્યા રાજકોટ, 10 ફેબ્રુઆરી, 2024 આજની યુવા પેઢીની ખાસ પસંદ અને જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે realme 12 Pro સિરીઝ 5Gનું આજે રાજકોટમાં પુજારા ટેલિકોમમાં લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીની ઉપસ્થિતિમાં ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમ ગુજરાતી ગાયકીમાં આદિત્ય ગઢવી શિરમોર છે તેવી જ…

Read More

આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad: AMA (Ahmedabad Management Association) ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું,  આજના યુવા વર્ગને વિકસિત ભારતની  કલ્પનામાં જોડવા Export- Import વ્યવસાય સાથે જોડાયેલ શ્રી ધવલભાઈ શાહ , C.A, C.S, Management ગુરુ શ્રી…

Read More

AMA (Ahmedabad Management Association) ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આજના યુવા વર્ગને વિકસિત ભારતની કલ્પનામાં જોડવા Export- Import વ્યવસાય સાથે જોડાયેલ શ્રી ધવલભાઈ શાહ , C.A, C.S, Management ગુરુ શ્રી હેમલભાઈ , Startup India ક્ષેત્રે કાર્યરત શ્રી શુભમ સુરતી , Personality Development ક્ષેત્ર શ્રી સૂર્યવંશી સાહેબ હાજર રહ્યા હતા. સૌ અગ્રણીઓ સાથે મળીને વિકસિત ભારતની કલ્પનાને પુરું કરવા અને દેશના યુવાનોનો દરેક પથ દિવ્યપથ, વિજયપથ અને ગૌરવપથ બની રહે તે માટેની ઉમદા સમજ આપી હતી. આ સાથે આશ્કા યુથ ફાઉન્ડેશનના સંચાલક શ્રી અલ્પેશભાઈ ઠક્કર દ્વારા બોર્ડના વિધાર્થીઑ એ અવાવનારા સમયમાં આવતી બોર્ડની પરીક્ષામાં કેવીરીતે તૈયારી કરવી તે બાબતે એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો, જે વિધાર્થીને પરીક્ષામાં ઉતીર્ણ થવા મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સેમિનારમાં ધોરણ 10 ને 12 ના અંદાજે 180 થી વધુ બાળકો એ હાજરી આપી હતી.

Read More

AMA (Ahmedabad Mangement Association) ખાતે આશ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા તારીખ 11મી ફેબ્રુઆરી, રવિવાર ના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત રહીને પરિક્ષા આપી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આજના યુવા વર્ગને વિકસિત ભારતની કલ્પનામાં જોડવા Export- Import વ્યવસાય સાથે જોડાયેલ શ્રી ધવલભાઈ શાહ , C.A, C.S, Management ગુરુ શ્રી હેમલભાઈ , Startup India ક્ષેત્રે કાર્યરત શ્રી શુભમ સુરતી , Personality Development ક્ષેત્ર શ્રી સૂર્યવંશી સાહેબ હાજર રહ્યા હતા. સૌ અગ્રણીઓ સાથે મળીને વિકસિત ભારતની કલ્પનાને પુરું કરવા અને દેશના યુવાનોનો દરેક પથ દિવ્યપથ, વિજયપથ અને ગૌરવપથ બની રહે તે માટેની ઉમદા સમજ આપી હતી. આ સાથે આશ્કા યુથ ફાઉન્ડેશનના સંચાલક શ્રી અલ્પેશભાઈ ઠક્કર દ્વારા બોર્ડના વિધાર્થીઑ એ અવાવનારા સમયમાં આવતી બોર્ડની પરીક્ષામાં કેવીરીતે તૈયારી કરવી તે બાબતે એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો, જે વિધાર્થીને પરીક્ષામાં ઉતીર્ણ થવા મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સેમિનારમાં ધોરણ 10 ને 12 ના અંદાજે 180 થી વધુ બાળકો એ હાજરી આપી હતી.

Read More

અવ્વલ ફાઉન્ડેશન દ્વારા 14મી ફેબ્રુઆરીએ 8માં “સમૂહ લગ્ન મહોત્સવ”નું આયોજન

અમદાવાદ : અવ્વલ ફાઉન્ડેશન હંમેશાથી જ આર્થિક રીતે વંચિત લોકો, વૃદ્ધ નિઃસહાય લોકો, ગરીબ બાળકોના ભણતર, તીર્થ યાત્રા અને સામુહિક વિવાહ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરીને સમાજના હિતના માટેના કાર્યો કરતું આવ્યું છે. અવ્વલ ફાઉન્ડેશન (ઘરડાઘર) મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અભિસાર કલાલના નેતૃત્વ હેઠળ 14મી ફેબ્રુઆરી, 2024- બુધવારના રોજ 8માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. …

Read More

આ નવા ડિજિટલ યુગ માં માત્ર ફિલ્મો જ નહીં પરંતુ વેબ સીરીઝ એ પણ દરેક ના હૃદય માં એક નવું  સ્થાન બનાવ્યું છે

એવીજ એક નવી પ્રેમ પર આધારિત વેબ સીરીઝ લઈને આવી રહ્યા છે, લેખક અને દિગ્દર્શક મંથન મહેતા,  જેનું શૂટીંગ શરૂ થઈ ગયું છે વેબ series નું નામ છે  તારી મારી વાતો. વાર્તા માં  મુખ્ય પાત્રો ભજવી રહ્યા છે ક્રિના પાઠક અને અક્ષત રણા. જેમના સાથી કલાકાર છે કેતન પરમાર, હર્ષવી યોધ અને જયમીન સોલંકી. વાર્તા…

Read More