હૃદયને રડાવતી, આંખોને ભીંજવતી, એક અનોખી સ્ટોરી ”ઇટ્ટા કિટ્ટા”

રોનક કામદાર અને માનસી પારેખ સ્ટારર ફિલ્મ ”ઇટ્ટા કિટ્ટા” ઇમોશનથી ભરપૂર પારિવારિક ફિલ્મજાન્યુઆરી 2024 ઃ જાન્વી પ્રોડક્શન્સ અને ગાયત્રી પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ”ઇટ્ટા કિટ્ટા” તા. 19મી જાન્યુઆરીના રોજ ગુજરાતભર અને મુંબઇમાં રીલિઝ થઇ છે. બાળક દત્તક લેવાના વિષયને ખૂબ જ ઊંડાણપૂર્વક રજૂ કરતી આ ફિલ્મ દર્શકોને ભાવુક બનાવી દે છે. અનાથ બાળકોને દત્તક…

Read More

સુખાયું આયુર્વેદ ચિકિત્સાલય- વસ્ત્રાલના બે વર્ષ પૂર્ણ થતાં સેમિનારનું આયોજન કરાયું

આયુર્વેદ એ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, જેમાંની એક અત્યાર સુધી આમ જન સુધીના પોહંચેલ સારવાર પદ્ધતિ એટલે  વિદ્ધકર્મ – અગ્નિકર્મ. સુખાયું આયુર્વેદ ચિકિત્સાલય- વસ્ત્રાલના બે વર્ષ પૂર્ણ થતાં ડૉ. મેઘા અક્ષય પેંડકર દ્વારા  ડૉ. ઉદય તલહાર – વિદ્ધકર્મ તજજ્ઞ, ડૉ. ચંદ્રકુમાર દેશમુખ વિદ્ધકર્મ – અગ્નિકર્મ તજજ્ઞ અને સાથે ડૉ. પંકજ તિવારી વિદ્ધકર્મ – અગ્નિકર્મ…

Read More