જગન્નાથ રથયાત્રા 2024: અમદાવાદમાં ઝીરો-વેસ્ટ ઇવેન્ટ

અમદાવાદ, જુલાઇ 2024 – દર વર્ષની જેમ આ વર્ષે પણ અસાઢી બીજના દિવસે અમદાવાદમાં ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે યાત્રાને – ઝીરો વેસ્ટ રથયાત્રા બનાવવા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), કોલગેટ પામોલિવ અને નેપ્રાના સહયોગથી, કચરાના વ્યવસ્થાપનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.147મી રથયાત્રા, એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ અને જગન્નાથ પુરી પછી દેશની બીજી સૌથી…

Read More