હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી – ૧૭મી એ આવશે સુનામી

અમદાવાદ  : હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે અગત્યની ઘોષણા કરીછે કે 17મી મે એ સમંદર સુનામી લાવશે. સમંદરનું વધુ એક મોજું મધદરિયે તાંડવ મચાવશે. દરિયાદેવના ઊંચા મોજા ઉછળશે અને દરિયો ભારે કોપાયમાન થશે. ગુજરાતના દરિયા કાંઠે સુનામી અગાઉ પણ આવી છે પણ કાંતો તે દરિયામાં સમાઈ ગઈ છે અથવા તો દિશા બદલી નાખી છે. પણ…

Read More