પુસ્તક વિમોચન કાર્યક્રમ : શ્રી સંતોષ ગુરુ દ્વારા લિખિત પુસ્તક “મહાવિદ્યા યંત્રમ”નું વિમોચન કરાયું

અમદાવાદ : આધ્યાત્મિક જ્ઞાન અને તંત્રવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે એક વિશિષ્ટ પ્રકાશન રૂપે પુસ્તક “મહાવિદ્યા યંત્રમ” નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક પ્રખ્યાત તંત્રવાસ્તુ જાણકાર શ્રી સંતોષ ગુરુ દ્વારા લખાયું છે અને મહાવિદ્યા ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થયું છે. આ મહત્વપૂર્ણ પ્રસંગ પ્રસિદ્ધ ટેરોકાર્ડ રીડર પૂનમ ખન્ના ના જન્મદિન નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો…

Read More