સોલા મેડિકલ કોલેજ ખાતે નેશનલ સેમિનારમાં એકત્ર થશે નેચરોપેથી પ્રેક્ટિસનર

આયુષ મંત્રાલય ભારત સરકારના સહયોગથી છઠ્ઠા નેચરોપેથી દિવસ અંતર્ગત સોલા મેડિકલ કોલેજ અમદાવાદ તથા ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન ગુજરાત પ્રાંત દ્વારા વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્યના ચિંતન માટે એક નેશનલ સેમિનારનું આયોજન આગામી તારીખ ૪,૫ નવેમ્બર ૨૦૨૩ ના થવા જઈ રહ્યું છે.આ સેમિનારમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી ૫૦૦ થી વધુ નેચરોપેથી પ્રેક્ટિસનર, વિદ્યાર્થી, નેચરોપેથી ઓર યોગ વિષયમાં રૂચી રાખનાર,…

Read More