અમદાવાદના સિંધુ ભવન માર્ગ પર ‘સેલ્વેરા સ્ટુડિયો’ (Selverra Studio) નું ભવ્ય ઉદ્ઘાટન, ઉદયપુરના મહારાજા ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડ રહ્યા ઉપસ્થિત
અમદાવાદ:અમદાવાદના સૌથી પ્રતિષ્ઠિત સિંધુ ભવન માર્ગ પર 92.5 સિલ્વર લક્ઝરી જ્વેલરીના એક્સક્લુઝિવ કલેક્શન સાથે ‘સેલ્વેરા સ્ટુડિયો’ (Selverra Studio) નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. 12 અને 13 જુલાઈના રોજ આયોજિત આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ઉદયપુરના મહારાજા અને હાઉસ ઓફ મેવાડના 77મા કસ્ટોડિયન, શ્રીજી હુઝુર ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડ મુખ્ય અતિથિ (Chief Guest) તરીકે ખાસ ઉપસ્થિત…
