ફૂડ, ફેશન અને કલ્ચરનો સંગમ દર્શાવતા “ભારત ઉત્સવ”નું અમદાવાદમાં 10, 11, 12 જાન્યુઆરી દરમિયાન આયોજન

ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા “ભારત ઉત્સવ”નું આયોજન  10,11,12 જાન્યુઆરી 2025 ના રોજ સનશાઇન બેન્ક્વેટ, સેટેલાઇટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ અનોખી ઇવેન્ટ ભારતના પૂર્વ, ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોની સમૃદ્ધ પરંપરાઓને એકસાથે લાવે છે, જે રંગો, સ્વાદો અને લાગણીઓથી ભરપૂર અનોખો અનુભવ પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં ફૂડ, ફેશન અને કલ્ચરનો સંગમ જોવા…

Read More

નારીઓનું સમ્માન : “નારીત્વમ” કાર્યક્રમમાં મહિલાઓનું તેમના જ પરિવારજનો દ્વારા અભિવાદન કરાશે

* 11મી જુલાઇએ મિષ્ટી સ્ટુડિયો ખાતે “નારીત્વમ” નો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો * “નારીત્વમ – સીઝન 4” 28મી સપ્ટેમ્બરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે અમદાવાદ : “નારીત્વમ”ની શરૂઆત 2021માં થઇ કે જે મહિલાઓના સમ્માનની ઉજવણી છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે આગામી 28 સપ્ટેમ્બર 2024 ના રોજ “નારીત્વમ – સીઝન 4” ભવ્ય રીતે યોજાશે. “નારીત્વમ”નો લોન્ચિંગ કાર્યક્રમ…

Read More