PRSI અમદાવાદ ચેપ્ટરની વર્ષ 2023-24 માટે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

•નિખિલ અબોટી ચેરમેન પદે યથાવત, વિકી શાહની વાઈસ ચેરમેન પદે નિમણૂક અમદાવાદ, 27 માર્ચ, 2024: પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (PRSI)ના અમદાવાદ ચેપ્ટર ખાતે તાજેતરમાં નાણાકીય વર્ષ 2023-24 માટે વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આયોજન થયું હતું. PRSI અમદાવાદ ચેપ્ટરની એજીએમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના બોર્ડ રૂમ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન એસોસિએશનના 18 જેટલા સભ્યો…

Read More

પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના મેમ્બર્સનું ગેટ ટૂ ગેધર યોજાયું

તાજેતરમાં જ પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (પીઆરએસઆઈ) અમદાવાદ ચેપ્ટરના મેમ્બર્સનું ગેટ ટૂ ગેધર યોજાયું હતું. આ મિટિંગમાં પીઆર જગતના વિવિધ પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યાં હતાં અને પીઆરમાં આવતાં ગ્રોથ વિશે ચર્ચા કેરી હતી. ઉલ્લેખનીય છે કે પીઆર પ્રેક્ટિશનર્સની રાષ્ટ્રીય સંસ્થા પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (પીઆરએસઆઈ)ની સ્થાપના 1958માં થઈ હતી જેથી પબ્લિક રિલેશન્સને એક વ્યવસાય…

Read More