અમદાવાદમાં રાધે ફાર્મ ખાતે “માઁ નો ગરબા”ની પ્રિ- નવરાત્રિના ભાગરૂપે જામી ગરબાની રમઝટ

માઁ નો ગરબો 2025 – પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી 10 દિવસીય “માઁ નો ગરબો 2025” નો ભવ્ય ઉત્સવ યોજાશે. આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે જ્યાં દરરોજ 7,000 થી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ…

Read More