જય સોમનાથ શાળા, મણિનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું  ૩૦ વર્ષ બાદ રિયુનિયન

તા. ૩૦મી ઓગસ્ટ, રવિવારના રોજ જય સોમનાથ, મણિનગરના 30 વર્ષ અગાઉની બેચના 20 જેટલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રિયુનિયન યોજાયું હતું. વર્ષો બાદ શાળાના પ્રાંગણમાં એકત્ર થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂના મિત્રો સાથે મુલાકાત કરી બાળપણની યાદોને ફરી જીવંત કરી હતી. આ પ્રસંગે સૌએ શાળામાં વિતાવેલા સુખદ સંસ્મરણો વાગોળ્યા તેમજ શિક્ષકો અને સહપાઠીઓ સાથેના અનુભવોને યાદ કર્યા હતા….

Read More

અમદાવાદમાં એરેના એનિમેશન (મણિનગર, વસ્ત્રાપુર, શાહીબાગ) દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨4″સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

ગ્રાફિક,એનિમેશન, VFX, ગેમિંગ, શિક્ષણ ક્ષેત્રમાં દુનિયાભરમાં અગ્રણી એવા “એરેના એનિમેશન” અમદાવાદ ( મણિનગર ,વસ્ત્રાપુર, શાહીબાગ ) દ્વારા પોતાના સ્ટુડન્ટ્સ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝેન્ટેશન  “ક્રિએટિવ હન્ટ” શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા માટે યોજાયેલ આ  ઇવેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  એરેના એનિમેશન (મણિનગર, વસ્ત્રાપુર, શાહીબાગ) દ્વારા યોજાયેલ આ ક્રિએટિવ હન્ટમાં દેવાંશી શાહ…

Read More