
યુવકોના જૂથ દ્વાર ઘોડાસર ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું
અમદાવાદઃ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ આયોજિત કરતી રહેતી શહેરની સામાજિક સંસ્થા દ્વારા ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શિબિરમાં શહેરના જાણીતા ડૉ. બ્રિંદા શાહ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમ ખાતે શહેરના યુવક મિત્રો ના ગ્રુપ દ્વારા નેત્ર નિદાન શિબિરનું આયોજન…