ખત્રી પરિવાર દ્વારા સમૂહ યજ્ઞોપવિતોત્સવનું આયોજન કરાયું

અમદાવાદ સ્થિત ખત્રીઓની કુલ સાત જ્ઞાતિઓના 100 બટુકોની વિનામૂલ્ય યજ્ઞ પવિત્ર વિધિ રાણીપ વિસ્તારમાં આવેલ રાણીપ કોમ્યુનિટી હોલ ખાતે શ્રી પરેશભાઈ પરસોત્તમદાસ ખત્રી પરિવાર દ્વારા અમદાવાદ સ્થિત ખત્રીઓની કૂલ સાત જ્ઞાતિઓના 100 બટુકોની વિનામૂલ્ય યજ્ઞોપવિતોત્સવ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ગણેશ સ્થાપન, મંડપ મૂહુર્ત, ગ્રહશાંતિ, યજ્ઞોપવિત સંસ્કાર વિધિ, ફરાળ બડવો…

Read More