પંથ શ્રી હજુર ઉદીતમુનિ નામ સાહેબની ગુજરાત ભ્રમણની “નવોદય યાત્રા” કે.ડી.વી મિશનના તત્વાધાનમાં સંપન્ન

અમદાવાદ : વિશ્વ વંદનીય સદગુરૂ કબીર સાહેબ ની પાવન જ્ઞાન ગંગાની ધારા કબીર પંથના વર્તમાન સંહવાહક અને કબીર પંથની વંશ પંરપરા મુજબ ૧૬માં વંશ પ્રતાપાચાર્ય પંથ શ્રી હજુર ઉદીતમુની નામ સાહેબ કબીર ધર્મનગર દામાખેડા જીલ્લા-બલૌઠા બજાર છતીસગઠથી સંપૂર્ણ ભારત વર્ષની નવોદય યાત્રાના આયોજન અંતર્ગત ત્રીજા ચરણમાં ગુજરાત ભમણ ઉપર 42 દિવસથી યાત્રા કરી રહ્યા છે….

Read More