અમદાવાદમાં ફર્ટિલિટી કેરનું વિસ્તરણ: ઇન્દિરા આઈવીએફના નવા સેન્ટરનું નિકોલમાં ઉદ્ઘાટન

અમદાવાદ: ઇન્દિરા આઈવીએફે અમદાવાદના નિકોલમાં પોતાના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સેન્ટર ખાસ કરીને તે દંપતિઓ અને વ્યક્તિઓ માટે ફર્ટિલિટી સંબંધિત વિશિષ્ટ સારવાર અને મેડિકલ કેર સેવાઓ પ્રદાન કરશે, જેમને માતા-પિતા બનવામાં સહાયની જરૂર છે. આ વિસ્તરણનો હેતુ ફર્ટિલિટી સોલ્યુશન ઇચ્છતા લોકોને આધુનિક સારવાર અને વ્યક્તિગત સહાય પ્રદાન કરીને પ્રજનન આરોગ્ય સેવાઓથી ના…

Read More

વર્સુની  દ્વારા ગુજરાતના અમદાવાદમાં તેનો પ્રથમ ઈમર્સિવ ફ્લેગશિપ સ્ટોર શરૂ

જાન્યુઆરી, 2024– વર્સુની  ઈન્ડિયા દ્વારા ભારતમાં અમદાવાદ ખાતે તેનો પ્રથમ ફિલિપ્સ ફ્લેગશિપ સ્ટોર આલાપ ઈલેક્ટ્રોનિક્સ શરૂ કરવામાં આવ્યો છે. આ યાદગાર અવસર ઈનોવેશન અને ઉત્તમ ગ્રાહક અનુભવો પ્રત્યે બ્રાન્ડની મજબૂત સમર્પિતતામાં પૂરતી સિદ્ધિ છે, જે આલાપ ઈલેક્ટ્રોનિક્સ સાથે તેની ત્રણ દાયકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. આ ભવ્ય શુભારંભની ઉજવણી કરવા માટે સ્ટોર ગ્રાહકો માટે…

Read More