દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ ધ્યાન, થોડી બેદરકારી છીનવી શકે છે તમારી ઘ્વનિ

આપણા શરીરનું નાજુક અંગ હોય તો તે કાન છે. ઇએનટી સર્જન ડો. નીરજ સુરી જણાવે છે કે, દિવાળી જેવા તેહવારમાં કાનની જાળવણી કેવી રીતે કરવી જોઈએ.. કાનમાં ઇજા થાય છે તો ઈલાજ કરાવો જો કાનમાં નાનામાં નાની ઇજા થાય તો પણ નજર અંદાજ ન કરવું જોઈએ, જેનાથી કાનનો પડદો ફાટી શકે છે. ઇજા થયા બાદ…

Read More