
પદ્મશ્રી ડો.જગદિશ ત્રિવેદીના જીવન ચરિત્ર પર આધારિત અંગ્રેજી પુસ્તક “એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી ઓફ એન ઓર્ડિનરી મેન” નું ભવ્ય વિમોચન યોજાશે
અમદાવાદ : ગુજરાતના ગૌરવ સમાન હાસ્યકલાકાર , લેખક, ચિંતક અને ઉમદા સમાજસેવક પદ્મશ્રી ડો. જગદિશ ત્રિવેદીના જીવન પર આધારિત અંગ્રેજી જીવનચરિત્ર “એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટોરી ઓફ એન ઓર્ડિનરી મેન”નું વિમોચન આગામી શનિવાર, તારીખ 10 મે, 2025ના રોજ સવારે 9:30 કલાકેથી 12-30 કલાક સુધી અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે ભવ્ય રીતે યોજાશે. આ પુસ્તકના લેખક પ્રસિદ્ધ પત્રકાર…