
સુરતની ખ્યાતનામ ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા ૧૭૫ વર્ષ જુના હનુમાનજી મંદિરને ઇકો-ફ્રેન્ડલી ડાયમંડ્સનો મુગુટ અર્પણ કરાયો
લેબગ્રોન ડાયમંડ્સ ઉગાડવાની દુનિયામાં લેબગ્રોન ડાયમંડ્સનો પાયો નાંખનાર ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ દ્વારા સારંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરને ઇકો ફ્રેન્ડલી લેબગ્રોન ડાયમંડ્સ જડિત સુવર્ણમુગુટ પહેરાવવામાં આવ્યો હતો અને તે સાથે કંપનીએ એક સીમાસિહ્નરૂપ અનેરી સિધ્ધિ મેળવી હતી. મુગુટની આ ભવ્ય અર્પણ વિધિ મંદિરમાં હનુમાન પ્રતિમા સ્થાપિત કરાયાની ૧૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઇ હતી. આ પ્રસંગેમહાનુભાવોમાં…