સુરતની ખ્યાતનામ  ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા ૧૭૫ વર્ષ જુના હનુમાનજી મંદિરને  ઇકો-ફ્રેન્ડલી ડાયમંડ્સનો મુગુટ અર્પણ કરાયો

લેબગ્રોન ડાયમંડ્સ ઉગાડવાની દુનિયામાં લેબગ્રોન ડાયમંડ્સનો પાયો નાંખનાર ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ દ્વારા  સારંગપુર ખાતે  શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરને ઇકો ફ્રેન્ડલી લેબગ્રોન ડાયમંડ્સ જડિત સુવર્ણમુગુટ પહેરાવવામાં આવ્યો હતો અને તે સાથે કંપનીએ એક સીમાસિહ્નરૂપ  અનેરી સિધ્ધિ મેળવી હતી. મુગુટની આ ભવ્ય અર્પણ વિધિ મંદિરમાં હનુમાન પ્રતિમા સ્થાપિત કરાયાની ૧૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઇ હતી. આ પ્રસંગેમહાનુભાવોમાં…

Read More

સુરતની ખ્યાતનામ લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા ૧૭૫ વર્ષ જુના હનુમાનજી  મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી   ડાયમંડનો મુગુટ અર્પણ કરાશે

સાળંગપુર હનુમાન મંદિર ખાતે તા.૧૬ નવેમ્બર, ૨૦૨૩ના રોજ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ  “શ્રી કષ્ટભંજનદેવ  શતામૃત મહોત્સવ” આકાર લેવા જઇ રહ્યું છે જેમાં સુરતના  ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ પરિવાર દ્વારા શ્રી કષ્ટભંજનદેવ  હનુમાનજી મહારાજને ઇકોફેન્ડલી ડાયમંડજડિત સુવર્ણમુગુટ અર્પણ કરવામાં આવશે. આ શતામૃત મહોત્સવ  સાળંગપુર ખાતે હનુમાનજી  બિરાજમાન થયા તેના ૧૭૫ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે  આયોજિત થયેલ …

Read More