Headlines

એપેરલ ગ્રૂપની હોમગ્રોન બ્રાન્ડ આર & બી ફેશન અમદાવાદમાં તેનો ત્રીજો ફ્લેગશિપ સ્ટોર શરૂ કરે  છે

અમદાવાદ, જાન્યુઆરી 2024: એપેરલ ગ્રુપ હેઠળની ફેશન બ્રાન્ડ રેર એન્ડ બેઝિક્સ (આર & બી ) એ અમદાવાદમાં તેના ત્રીજા સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું છે. લો ગાર્ડન ખાતે સ્થિત, આ નવું આઉટલેટ ભારતમાં આર & બી  માટેની 17મી રિટેલ એસ્ટાબ્લિશમેન્ટને ચિહ્નિત કરે છે. એપેરલ ગ્રૂપ ઈન્ડિયાના સીઈઓ અભિષેક બાજપાઈએ જણાવ્યું હતું કે, “આર & બી  ફેશન એપેરલ…

Read More

શ્યામા ચતુર્વેદી અને પંડિત રમાકાન્ત ચતુર્વેદી ના મુખ્ય યજમાન ને શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્ય જી મહારાજ ની શ્રી રામકથા સમાપન.

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા સફળતા પૂર્વક પૂર્ણ થઈ ત્યારે હજારો શ્રદ્ધાળુઓ એ આ અલભ્ય તક નો લાભ લઇ ને ધન્યતા અનુભવી છે. શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્ય જી મહારાજ ના સ્વમુખર્વિંદ મા શ્રીરામકથા શ્રવણ કરવાનો…

Read More

ઘોડાસર, અમદાવાદમાં શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શ્રી રામકથા

શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત અને શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પં. રમાકાંત ચતુર્વેદી દ્વારા આયોજિત સાત દિવસીય શ્રી રામ કથાના સાત દિવસ પૂર્ણ થયા. આવી વિરલ ક્ષણનો લાભ લઇ હજારો ભક્તો ધન્યતા અનુભવે છે. શ્રી રામ કથાના છઠ્ઠા અને સાતમા દિવસે, પરમ પૂજ્ય સ્વામીજીએ ભગવાન રામની 16 કલાઓ વિશે અદ્ભુત વાતો કહી. તે શ્રોતાઓને…

Read More

સુરતની Vijay Dairyને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો

સુરત ની વિજય ડેરીને ખાદ્ય ખોરાક 2023 માં Best Innovative Display નો એવોર્ડ મળ્યો સુરત ની Vijay Dairy એ  ગાંધીનગરના હેલીપેડ એક્સઝીબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ  ખાદ્ય ખોરાક 2023 માં પ્રથમ વખત ભાગ લીધો હતો, જેમાં વિજય ડેરી ને  ખાદ્ય ખોરાકના આયોજકો તરફ થી Best Innovative Display નો એવોર્ડ…

Read More

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને રમાકાંત ચતુર્વેદી દ્વારા ઘોડાસરમાં રામકથા નું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા ના આજે ૬ દિવસ પૂર્ણ થયા. હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ અલભ્ય ક્ષણ નો લાભ લઇ રહ્યા છે. શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ ના સ્વમુખર્વિંદ મા શ્રીરામકથા શ્રવણ કરવાનો અલૌકિક…

Read More

“હનીહની”એ અમદાવાદમાં નવા સ્ટોરની શરૂઆત સાથે પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું

અમદાવાદ: ન્યૂ પેરેન્ટ્સ અને સગર્ભા માતાઓને કાંઈક શ્રેષ્ઠ આપવાના લક્ષ્ય સાથે ઇન્ડિયાની લીડીંગ મધર & કિડ્સ બ્રાન્ડે હંમેશાથી ક્વૉલિટી અને ડ્યુરેબિલીટી આપવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલ ટાઈમ્સ સ્કવેર ગ્રાન્ડ ખાતે તેમનો ગુજરાતનો પ્રથમ સ્ટોર શરૂ કરાયો છે. હનીહનીના નવા સ્ટોરના ઉદ્ધાટન પ્રસંગે નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર (હેલ્લારો ફેમ) ઉપસ્થિત…

Read More

મગજ બાજુએ મૂકો તો હાસ્યના ધમધોકાર ડોઝની ગેરેન્ટી!

જો તમને મગજ બાજુએ મૂકીને માત્ર હસવું ગમે છે, જો તમે ફિલ્મમાં લોજિક નથી શોધતા, જો તમે બોડી શેમિંગ જેવી વાતોથી ઓફેન્ડ નથી થતા, બેઝિકલી તમે ફિલ્મ જો માત્ર ખડખડાટ હસવા માટે જુઓ છો, તો ડેની જીગર ફિલ્મ તમારા માટે છે. ક્યારેક અહીં તમને 90sના બોલીવુડની ઝલક દેખાય, તો ક્યારેક 70sના ડાન્સ સ્ટેપ્સ દેખાય. ક્યારેક…

Read More

પેશાબની સમસ્યા અને ચાલવામાં મુશ્કેલીથી પીડાતા 6 વર્ષના બાળકને થેયલ કરોડરજ્જુની ગાંઠનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

6 વર્ષના બાળકને પગમાં અચાનક જ નબળાઈ આવી ગઈ હતી અને પેશાબ રોકાઈ ગયો હોવાથી પેશાબની નળી મૂકવી પડી હતી. તેને પગમાં નબળાઈ સતત વધતી જતી હતી. તેથી આ બાળકને અન્ય હોસ્પિટલમાંથી વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે ડો. કાંત જોગણી અને ડો. વિરલ વસાણીની દેખરેખ હેઠળ સારવાર કરવા માટે લાવવામાં આવ્યો હતો. બાળકની બીમારી અંગે ડો. કાંત…

Read More