Headlines

અમદાવાદમાં નવા બિઝનેસ સેન્ટર સાથે ક્વોન્ટમ એએમસી એ પોતાની હાજરીનું વિસ્તરણ કર્યું

અમદાવાદ, સપ્ટેમ્બર, 2025 : ક્વોન્ટમ એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ (ક્વોન્ટમ એએમસી) એ આજે ​​અમદાવાદમાં તેની હાજરી દર્શાવતા એક નવા ચેપ્ટરની શરૂઆતની જાહેરાત કરી છે, જે ભારતના સૌથી ગતિશીલ નાણાકીય કેન્દ્રોમાંના એકમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવે છે. આ પ્રસંગે બોલતા, ક્વોન્ટમ એએમસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીમંત શુક્લાએ જણાવ્યું હતું કે, “ગુજરાત આજે ભારતની મ્યુચ્યુઅલ…

Read More

ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદમાં PFHR દ્વારા ‘મિશન સ્વચ્છ ભારત’ રાષ્ટ્રીય સંમેલન સફળતાપૂર્વક યોજાયું

અમદાવાદ, 2 ઓક્ટોબર, 2025 – પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઑફ હ્યુમન રાઇટ્સ (PFHR) દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે માનવ અધિકાર અને સામાજિક ન્યાય પર રાષ્ટ્રીય સંમેલન – “મિશન સ્વચ્છ ભારત” અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાયું. આ સંમેલનની અધ્યક્ષતા PFHR ના પ્રમુખ શ્રી રાકેશ પાંડેએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન માનવ અધિકારો, સામાજિક ન્યાય અને સ્વચ્છતા અંગે સામૂહિક જવાબદારી પર વિચારવિમર્શ કરવામાં…

Read More

ફોર્જિંગ અને કાસ્ટિંગ કોમ્પોનન્ટ્સ નિર્માતા મુનિશ ફોર્જ લિમિટેડ  તેના આઈપીઓ સબ્સ્ક્રિપ્શન ખોલવા માટે તૈયાર છે, જે રૂ. 74 કરોડ સુધી એકત્ર કરશે

લુધિયાણા સ્થિત હાઇ-પ્રિસિઝન ફોર્જ અને કાસ્ટ કમ્પોનન્ટ્સ ઉત્પાદક મુનિષ ફોર્જ લિમિટેડે રૂ. 74 કરોડ સુધીના પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે મૂડી બજાર નિયમનકાર સેબી સમક્ષ પ્રારંભિક કાગળો ફાઇલ કર્યા છે,આ IPO માં 63,56,800 ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ અને પ્રમોટર શેરધારક શ્રી દવિન્દર ભસીન દ્વારા 13,44,000 ઇક્વિટી શેરનો ઓફર ફોર સેલ (OFS) શામેલ છે. રૂ10 ની…

Read More

ફિઝિકલ પાસની નકલ સામે કડક પગલું : “નવરાત”માં ફક્ત ઑનલાઇન પાસ જ મળશે

તાજેતરમાં જાણવા મળ્યું છે કે “નવરાત”ના ફિઝિકલ પાસની નકલ કરી, તેને સસ્તા ભાવે વેચીને કેટલાક લોકો ગેરરીતે નફો કમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઘટના ગંભીર હોવાને કારણે આયોજકો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે થી નવરાત્રી માટે કોઈ પણ પ્રકારના ફિઝિકલ પાસ આપવામાં આવશે નહીં. ફક્ત ઑનલાઇન / ડિજિટલ પાસ જ માન્ય રહેશે….

Read More

‘મા નવરાત્રી’માં શ્રી પુરુષોત્તમ રૂપાલાના ગરબા ગાનથી ઝૂમી ઉઠ્યા ખેલૈયાઓ

અમદાવાદ : મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત મા નવરાત્રી કાર્યક્રમમાં લોકપ્રિય નેતા શ્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાની મીઠી અવાજમાં અદભૂત ગરબા ગાયા હતા. તેમના આ સુંદર ગાનથી ઉપસ્થિત શ્રોતાઓ અને ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.  કાર્યક્રમના મુખ્ય ગાયક તરીકે જાણીતા જિગ્નેશ કવિરાજે પણ પોતાના અનોખા સ્વરમાં ગરબાના સંગીતથી સમગ્ર માહોલને રંગીન બનાવી દીધો હતો. તેમના સંગીત…

Read More

બી.એસ.એન.એલ. પોતાની રજત જયંતિ ઉજવવા જઈ રહ્યું છે ; માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કરશે બી.એસ.એન.એલ.ના સ્વદેશી 4જી ટાવરોનું લોકાર્પણ ઓડિશાના ઝારસુગુડાથી કરશે

રાષ્ટ્રીય સંદેશાવ્યવહાર માળખાને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી સ્વદેશી ટેકનોલોજી સાથે લગભગ રૂ. ૩૭,૦૦૦ કરોડના ખર્ચે બનેલા ૯૭,૫૦૦ થી વધુ મોબાઇલ 4G ટાવર્સનું લોકાર્પણ કરશે. ટેલિકોમ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં, પ્રધાનમંત્રી સ્વદેશી ટેકનોલોજી સાથે લગભગ રૂ. ૩૭,૦૦૦ કરોડના ખર્ચે બનેલા ૯૭,૫૦૦ થી વધુ મોબાઇલ 4G ટાવર્સનું લોકાર્પણ કરશે. આમાં BSNL દ્વારા કાર્યરત કરાયેલી ૯૨,૬૦૦ થી વધુ…

Read More

ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય મંચ પર ગૌરવ: ‘વશ’ બે એવોર્ડ સાથે સન્માનિત

સપ્ટેમ્બર 2025: ગુજરાતી સિનેમાના માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે જાનકી બોડીવાલા સ્ટારર સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ વશ ને 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બે મોટાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ફિલ્મને ‘શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ’નો એવોર્ડ મળ્યો છે, જ્યારે અભિનેત્રી જાનકી બોડીવાલાને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’નો એવોર્ડ મળ્યો છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી ભવ્ય પુરસ્કાર વિધિમાં રાષ્ટ્રપતિ…

Read More

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગૌરવભર્યો મોમેન્ટ: સાઈકોલોજિકલ થ્રિલર ‘વશ’ને બે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા

આપણા સૌ ગુજરાતીઓ માટે પ્રાઉડ મોમેન્ટ કહી શકાય કારણકે, 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સાઈકોલોજિકલ થ્રિલર ‘વશ’ને બે મહત્વપૂર્ણ એવોર્ડ મળ્યા. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ફિલ્મને મળ્યો, જ્યારે જાનકી બોડીવાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અપાયો. ગત મહિને જાહેર કરવામાં આવેલા 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં 1 જાન્યુઆરી, 2023 થી 31 ડિસેમ્બર, 2023 સુધી CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ…

Read More

ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પૉલ અમદાવાદના મહેમાન બન્યા

અમદાવાદ, સપ્ટેમ્બર 2025: બૉલીવુડના લોકપ્રિય નિર્માતા કરણ જોહરની નવી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પૉલએ શહેરમાં ધામધૂમથી પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી અને ફેન્સ સાથે ગરબાની પણ રમઝટ માણી. ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલ અને 2 ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી…

Read More

પુજારા ટેલિકોમનો પશ્ચિમ ભારતનો સૌથી મોટો ફ્લેગશિપ સ્ટોર હવે પ્રહલાદનગર અમદાવાદમાં

ભારતની અગ્રણી અને સૌથી વિશ્વસનીય મોબાઈલ અને ટેક રિટેલ ચેઇન, પુજારા ટેલિકોમે પોતાના પશ્ચિમ ભારતના સૌથી મોટા ફ્લેગશિપ સ્ટોરનું પ્રહલાદનગર, અમદાવાદ ખાતે ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રીમિયમ અનુભવ સ્ટોરમાં ગ્રાહકોને મોબાઇલ ફોન, નવીનતમ ગેજેટ્સ, હોમ એપ્લાયન્સીસ અને લાઇફસ્ટાઇલ સોલ્યુશન્સ – બધું એક જ છત નીચે ઉપલબ્ધ મળી રહેશે. આ સ્ટોર છે લેટેસ્ટ પ્રોડક્ટ અને ટેકનોલોજીનું…

Read More