15 વર્ષથી અમદાવાદનો પગપાળા ચાલતો સંઘ : “એક્સઝોન સંઘ”માં 50થી વધુ પદયાત્રીઓ જોડાયા

શક્તિપીઠ અંબાજી ખાતે તા.12થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાઈ રહ્યો છે. આ મહા મેળામાં ગુજરાત ભરમાંથી ભાવિક ભક્તો પગપાળા ચાલતા મા અંબેના દર્શન કરવા માટે જતા હોય છે. ગુજરાતના ખૂણે ખૂણેથી સંઘો બોલ મારી અંબે જય જય અંબે કરતા જાય છે. ત્યારે છેલ્લા 15 વર્ષથી અમદાવાદના સત્તાધાર વિસ્તારમાંથી પણ “એક્સઝોન” પગપાળા સંઘ…

Read More

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને દાઉદી બોહરાઓને કહ્યું,’હૃદયની શુદ્ધતા સાથે એકબીજાને મળો’

અમદાવાદમાં 35,000 થી વધુ સમુદાયના સભ્યોને સંબોધિત કર્યા  ૮ જાન્યુઆરી ૨૦૨૪ અમદાવાદ, આજ રોજ દાઉદી બોહરા સમુદાયના 53મા નેતા, પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને 32મી દાઈ સૈયદના કુતુબખાન કુતુબુદ્દીનની 32મી પુણ્યતિથિ નિમિત્તે  આસ્ટોડિયા વિસ્તારની કુત્બી મસ્જિદમાં ઉપદેશ આપ્યો હતો. મઝાર-એ-કુત્બી, સરસપુરમાં દફનાવવામાં આવેલા, સૈયદના કુત્બુદ્દીનને અમદાવાદ અને સમગ્ર વિશ્વમાં સમુદાય દ્વારા ખૂબ જ આદર આપવામાં આવે…

Read More

શ્યામા ચતુર્વેદી અને પંડિત રમાકાન્ત ચતુર્વેદી ના મુખ્ય યજમાન ને શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્ય જી મહારાજ ની શ્રી રામકથા સમાપન.

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા સફળતા પૂર્વક પૂર્ણ થઈ ત્યારે હજારો શ્રદ્ધાળુઓ એ આ અલભ્ય તક નો લાભ લઇ ને ધન્યતા અનુભવી છે. શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્ય જી મહારાજ ના સ્વમુખર્વિંદ મા શ્રીરામકથા શ્રવણ કરવાનો…

Read More

ઘોડાસર, અમદાવાદમાં શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શ્રી રામકથા

શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત અને શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પં. રમાકાંત ચતુર્વેદી દ્વારા આયોજિત સાત દિવસીય શ્રી રામ કથાના સાત દિવસ પૂર્ણ થયા. આવી વિરલ ક્ષણનો લાભ લઇ હજારો ભક્તો ધન્યતા અનુભવે છે. શ્રી રામ કથાના છઠ્ઠા અને સાતમા દિવસે, પરમ પૂજ્ય સ્વામીજીએ ભગવાન રામની 16 કલાઓ વિશે અદ્ભુત વાતો કહી. તે શ્રોતાઓને…

Read More

સુરતની ખ્યાતનામ  ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા ૧૭૫ વર્ષ જુના હનુમાનજી મંદિરને  ઇકો-ફ્રેન્ડલી ડાયમંડ્સનો મુગુટ અર્પણ કરાયો

લેબગ્રોન ડાયમંડ્સ ઉગાડવાની દુનિયામાં લેબગ્રોન ડાયમંડ્સનો પાયો નાંખનાર ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ દ્વારા  સારંગપુર ખાતે  શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરને ઇકો ફ્રેન્ડલી લેબગ્રોન ડાયમંડ્સ જડિત સુવર્ણમુગુટ પહેરાવવામાં આવ્યો હતો અને તે સાથે કંપનીએ એક સીમાસિહ્નરૂપ  અનેરી સિધ્ધિ મેળવી હતી. મુગુટની આ ભવ્ય અર્પણ વિધિ મંદિરમાં હનુમાન પ્રતિમા સ્થાપિત કરાયાની ૧૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઇ હતી. આ પ્રસંગેમહાનુભાવોમાં…

Read More

સુરતની ખ્યાતનામ લેબગ્રોન ડાયમંડ્સ કંપની દ્વારા ૧૭૫ વર્ષ જુના હનુમાનજી  મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી   ડાયમંડનો મુગુટ અર્પણ કરાશે

સાળંગપુર હનુમાન મંદિર ખાતે તા.૧૬ નવેમ્બર, ૨૦૨૩ના રોજ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ  “શ્રી કષ્ટભંજનદેવ  શતામૃત મહોત્સવ” આકાર લેવા જઇ રહ્યું છે જેમાં સુરતના  ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સ પરિવાર દ્વારા શ્રી કષ્ટભંજનદેવ  હનુમાનજી મહારાજને ઇકોફેન્ડલી ડાયમંડજડિત સુવર્ણમુગુટ અર્પણ કરવામાં આવશે. આ શતામૃત મહોત્સવ  સાળંગપુર ખાતે હનુમાનજી  બિરાજમાન થયા તેના ૧૭૫ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે  આયોજિત થયેલ …

Read More