વર્લ્ડ ટ્રોમા ડે – ટ્રોમા એટલે સારવારની સાથે માનસિક પીડામાંથી મુક્તિ મેળવવાની સામૂહિક પહેલ : ડૉ. શ્યામ કારિયા

દર વર્ષે તારીખ 17મી ઓક્ટોબરને  “વર્લ્ડ ટ્રોમા ડે” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત દરમિયાન જીવન બચાવવા અને કટોકટીની પરિસ્થિતિઓમાં સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય આઘાતજનક ઈજા અને જીવ ગુમાવવાથી કેવી રીતે બચવું તે અંગે શિક્ષણ આપવાનો છે. વર્લ્ડ ટ્રોમા ડે 2024 ની થીમ “વર્કપ્લેસ ઇન્જરીઝ: પ્રિવેન્શન એન્ડ…

Read More

નવરાત્રિ દરમિયાન ધ્યાન રાખવાની કેટલીક ટિપ્સ :  ડૉ. દિલીપ વ્યાસ

નવલી નવરાત્રિ હવે શરૂ થઈ ગઈ છે.ખૈલેયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યાં છે,પણ જો જો ક્યાંક ગરબા ગાવાની ગાતા સ્વાસ્થ્ય ન જોખમાય .નવરાત્રિમાં કેવી રીતે સ્વાસ્થ્ય જાળવવું, કેવો ખોરાક લેવો, તેના વિશે જરૂરી બાબતો વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. દિલીપ વ્યાસ, સિનિયર કન્સલ્ટન્ટ- સિનિયર ફિઝિશિયન & પ્રોફેસર ઓફ મેડિસિન ડો. દિલીપ વ્યાસ દ્વારા ખાસ ટિપ્સ આપવામાં આવી…

Read More

વેસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા વિચ્છેદન-મુક્ત ભારત માટે જાગૃતતા વધારવા માટે વડોદરામાં વૉકથૉનનું આયોજન કરાયું

વડોદરા, 04 ઓગસ્ટ, 2024:  નેશનલ વેસ્ક્યુલર ડે નિમિત્તે, વડોદરામાં વેસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા (VSI) દ્વારા વિચ્છેદન નિવારણ અને વેસ્ક્યુલર હેલ્થ અવેરનેસના મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વૉકથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૉકથૉનમાં 300 થી વધુ રહેવાસીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેઓ આ હેતુમાં જોડાવા માટે આદિકૂરા હોસ્પિટલમાં ભેગા થયા હતા. આ…

Read More

70 વર્ષીય દર્દીના હૃદયમાં રહેલ ટ્યુમરનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

વૉકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે અનુભવી અને ખ્યાતનામ ડો. પ્રશાંત વણઝર અને ડો. હિમાંશુ કોયાણી કેન્સર ની ખુબજ જટિલ અને જોખમી સર્જરીઓ ખુબજ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે. હાલમાંજ એક ૭૦ વર્ષીય પ્રૌઢ ને છાતી માં દુખાવા સાથે શ્વાશ માં તકલીફ થઇ રહેલ હતી જે માટે તેઓ એ ડો. પ્રશાંત વણઝર અને ડો. હિમાંશુ કોયાણી…

Read More

એક રિસર્ચ અનુસાર હેપેટાઇટિસ સંબંધિત બિમારીથી દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે : ડૉ. પ્રફુલ કામાણી

વર્લ્ડ હેપેટાઇટિસ ડે  28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે, તે લીવર સાથે સંબંધિત એક ગંભીર રોગ છે, જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મૃત્યુ  થાય છે. વર્લ્ડ હેપેટાઇટિસ ડેની આ વર્ષની થીમ “ઇટ્સ ટાઈમ ઓફ એક્શન” છે….

Read More

મેટિસ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ : દરેક દર્દીને વિશ્વાસપાત્ર અને નૈતિક સેવાઓ પ્રદાન કરીને સૌથી પ્રોમિસિંગ હેલ્થકેર બનવાનું લક્ષ્ય

મેટિસ હોસ્પિટલ એ મોટેરા, અમદાવાદ, ગુજરાત સ્થિત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે. અહીંની ટીમમાં ડેડીકેટેડ  સમર્પિત  પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે જેઓ તેમના સંબંધિત ડોમેન્સમાં ઉત્તમ જ્ઞાન અને અનુભવ ધરાવે છે. હોસ્પિટલ દરેક નિદાન અને સારવારના મૂલ્યને ઓળખે છે અને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સેવા માટે પ્રતિબદ્ધ છે. અદ્યતન ટેક્નોલોજી સાધનો સાથે અનુભવી ડોકટરો અને અત્યંત અનુભવી તબીબી સ્ટાફની ટીમ…

Read More

3 વર્ષની બાળકીના શરીરમાં રહેલ 20 સે.મી.ના રેનલ માસની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળ સર્જરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ હંમેશાથી જ દર્દીની ગંભીર સમસ્યાને ઉકેલવામાં અને તેમને સ્વસ્થ જીવશૈલી પ્રદાન કરવામાં અગ્રેસર રહી છે. તાજેતરમાં જ એક માનવામાં ના આવે તેવો કેસ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યો હતો અને વોકહાર્ટ હોસ્પિટલ્સના અનુભવી ડોક્ટર્સની ટીમ એ ખૂબ જ તકેદારી પૂર્વક તે કેસની સર્જરી કરી. એક 3 વર્ષની બાળકીનું નોંધપાત્ર રીતે વજન હતું અને…

Read More

થાઇરોઇડ એ લાઈફ થ્રેટનિંગ ડિસીઝ નથી : ડૉ. દિલીપ વ્યાસ

વિશ્વમાં દર વર્ષ 25 મેના રોજ વર્લ્ડ થાઈરોઈડ ડે મનાવવામાં આવે છે. આ દિવસે થાઈરોઇડ રોગ વિશે તેમજ તેના લક્ષણો અને ઉપાયો તેમજ સારવાર સંબંધી જાગૃતતા માટે મનાવવામાં આવે છે. થાઈરોઇડ વિશે લોકોને શિક્ષિત કરવા માટે આ દિવસને વાર્ષિક ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ થાઈરોઇડ ગ્રંથિના મહત્વ અને તેની ભૂમિકાને પ્રકાશિત કરવાનો…

Read More

75 વર્ષીય દર્દીના જમણાં થાપાના ગોળાનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરના જ કેસની વાત કરીએ તો એક 75 વર્ષીય દર્દી કે જેઓ ઘણાં વર્ષોથી સાઈકોલોજિકલ ડિસ્ટર્બ હતા અને તેમને જમણાં પગમાં થાપાના ગોળા પાસે ફ્રેક્ચર થયું હતું. ઘણાં લાંબા સમયથી બ્લિડિંગ થવાના કારણે તેમનું હિમોગ્લોબીન માત્ર 7.5…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા મીડિયા મિત્રો માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

રાજકોટ : વર્લ્ડ હેલ્થ ડે નિમિતે 7મી એપ્રિલના રોજ વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા મીડિયા મિત્રો અને તેમના પરિવારજનો માટે ખાસ નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કેમ્પમાં ઈસીજી (ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ), એફબીએસ- ફાસ્ટિંગ બ્લડ સુગર, લિપિડ પ્રોફાઇલ, 2D ઇકો/ TMT, કાર્ડિયોલોજિસ્ટ કન્સલ્ટેશન વગેરે ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા, હોસ્પિટલે કૃતજ્ઞતાનો શક્તિશાળી સંદેશ…

Read More