શોર્ટ ફિલ્મ “હીર ઔર રાંઝા” : શું આધુનિક યુગમાં હીર અને રાંઝાનો પ્રેમ સાર્થક થશે?

ગુજરાતી સિનેમામાં આજકાલ ઘણી ફિલ્મો બની રહી છે. પરંતુ સરીન ફિલ્મ્સ કાંઈક નવું લઈને આવ્યા છે. ઉમાશંકર યાદવ સરિન ફિલ્મ્સના ફાઉન્ડર છે અને તેઓએ 26 મિનિટની શોર્ટ ફિલ્મ “હીર ઔર રાંઝા”બનાવી છે. ફિલ્મમાં હાર્દિક શાસ્ત્રી રાજીવના પાત્રમાં છે અને નેત્રી ત્રિવેદી હર્ષાલીની ભૂમિકા નિભાવી રહી છે. “હીર ઔર રાંઝા” તમલ દત્તા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત…

Read More