અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ દ્વારા મિલેટ્સ મહોત્સવ “સંવેદનાનો સ્વાદ 2024″નું આયોજન કરાયું

 •         25 થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈકળા દર્શાવી  સ્વ. રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને સદવિચાર પરિવારના સહયોગથી અમદાવાદમાં 29મી માર્ચના રોજ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈ કળાનો અનોખો ઉત્સવ (ફૂડ ફેસ્ટિવલ) “સંવેદનાનો સ્વાદ 2024” યોજાયો હતો. અમદાવાદમાં સદવિચાર પરિવાર ખાતે યોજાયેલ આ કૂકિંગ શોમાં 30થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈની કળા દર્શાવી હતી. ખાસ મિલેટ્સ…

Read More

અમદાવાદના દાસ્તાન સર્કલ- રીંગ રોડ પાસે આવેલ વસાહતમાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મફત ચંપલનું વિતરણ કરવામાં આવ્યું

 શહેરમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે શહેરની સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન એક નવા વિચાર સાથે સેવાકાર્યની પહેલ કરી છે. શહેરના વસતા જરૂરિયાત  પરિવારના બાળકો આવી ગરમીમાં પણ ઉઘાડા પગે ફરતા હોય છે, મહેનત કરીને રોજબરોજનું પેટિયું રડતા પરિવારના બાળકો આવી અસહિય ગરમીમાં ખુલ્લા પગે ફરતા બીમાર થવાના કારણો વધી જાય છે. આ…

Read More

નોવોટેલ અમદાવાદ ખાતે મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રના ફ્લેવર્સનો અનુભવ કરો

નોવોટેલ અમદાવાદ તેના બહુપ્રતીક્ષિત ફૂડ ફેસ્ટિવલ મેજવાણી – ફ્રોમ મહારાષ્ટ્રના હાર્દ સાથે મહારાષ્ટ્રના સમૃદ્ધ અને વૈવિધ્યસભર રાંધણ વારસામાં તમારા સ્વાદની કળીઓને નિમજ્જિત કરવા માટે તૈયાર છે.15મી માર્ચથી 24મી માર્ચ સુધી આવનાર તમામ લોકોને મહારાષ્ટિયન ફૂડના સ્વાદ સાથે અદભુત અનુભવ કરાવા માટે તૈયાર છે, આ રાંધણ એક્સ્ટ્રાવેગેન્ઝા મહારાષ્ટ્રના સ્વાદો દ્વારા એક સ્વાદિષ્ટ પ્રવાસનું વચન આપે છે,…

Read More

યુવકોના જૂથ દ્વાર ઘોડાસર ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું

અમદાવાદઃ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ આયોજિત કરતી રહેતી શહેરની સામાજિક સંસ્થા  દ્વારા ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શિબિરમાં શહેરના જાણીતા ડૉ. બ્રિંદા શાહ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમ ખાતે શહેરના યુવક મિત્રો ના ગ્રુપ દ્વારા નેત્ર નિદાન શિબિરનું આયોજન…

Read More

ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે જાણીતા મિનિએચર આર્ટિસ્ટ સુવિગ્યા શર્મા દ્વાર આર્ટ એક્ઝિબિશનનું આયોજન

બીસ્પોક આર્ટ ગેલેરીની ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા અને ઉભરતા અને સ્થાપિત કલાકારોને તેમના કાર્યને પ્રદર્શિત કરવા અને પ્રેક્ષકો સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલનો એક ભાગ છે. બીસ્પોક આર્ટ ગેલેરી, જે ફેબ્રુઆરી 2023 માં ખુલી છે, આર્ટિસ્ટમાં છુપાયેલી કલાત્મક પ્રતિભાઓને ઉજાગર કરવા, મહત્વાકાંક્ષી કલાકારોને ઉછેરવા અને ટેકો આપવા અને તેમના કાર્યને…

Read More

પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના મેમ્બર્સનું ગેટ ટૂ ગેધર યોજાયું

તાજેતરમાં જ પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (પીઆરએસઆઈ) અમદાવાદ ચેપ્ટરના મેમ્બર્સનું ગેટ ટૂ ગેધર યોજાયું હતું. આ મિટિંગમાં પીઆર જગતના વિવિધ પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યાં હતાં અને પીઆરમાં આવતાં ગ્રોથ વિશે ચર્ચા કેરી હતી. ઉલ્લેખનીય છે કે પીઆર પ્રેક્ટિશનર્સની રાષ્ટ્રીય સંસ્થા પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (પીઆરએસઆઈ)ની સ્થાપના 1958માં થઈ હતી જેથી પબ્લિક રિલેશન્સને એક વ્યવસાય…

Read More

દિવાળી નિમિત્તે 50 જેટલા જરૂરિયાતમંદ પરિવારોમાં રાશન કિટનું વિતરણ

પ્રોજેકટ Food For All અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યો કરતા યુવાઓના એક ગ્રુપે દિવાળીની ખરા અર્થમાં ઉજવણી કરી છે. આ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ Food For All દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે 50 જેટલા જરૂરિયાતમંદ પરિવારોમાં રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. કરિયાણાની 13 જેટલી વસ્તુઓ ધરાવતી આ રાશન કિટનું શહેરના બાપુનગર,…

Read More