
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 24, 25 અને 26 નવેમ્બર 2023ના રોજ યોજાશે
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિ 24, 25 અને 26 નવેમ્બર 2023ના રોજ રમણીય સ્થળ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાશે. આ વર્ષે ‘સાહિત્ય અને માનવ વિકાસ’ થીમ સાથેના ફેસ્ટિવલનું ઉદ્ઘાટન માનનીય ડૉ. જસ્ટિસ કે.જે. ઠાકર, દ્વારા કરવામાં આવશે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ડૉ. એસ.કે. નંદા, IAS (નિવૃત્ત) લેખક, કટાર…