ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતની ટીમ અમદાવાદ પહોંચી, ત્રીજાવન-ડે માટે મેદાન તૈયાર
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ અમદાવાદ પહોંચી અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદ ખાતે ત્રીજા વન-ડે (ODI) માટે આવી. 12 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે બંને ટીમોના આગમન સાથે ક્રિકેટ ફીવર ચરમસીમાએ છે. ખેલાડીઓના આગમન સમયે પ્રશંસકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો.વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મુકાબલો…
