karnawatinews

અવ્વલ સ્વરોજગાર યોજના: 25 જરૂરિયાતમંદોને મળશે ઈ-રીક્ષા – અરજીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર”

અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ સ્વરોજગાર યોજના કાર્યક્રમ હેઠળ સંસ્થા એ જરૂરિયાતમંદ ખાસ કરી ને મહિલા તેમજ દિવ્યાંગો માટે રોજગારી મળી રહે તેવું આયોજન કર્યું છે. અવ્વલ સ્વરોજગાર યોજના ના પેહલા કાર્યક્રમ મુજબ  નવેમ્બર 15 તારીખ ની આસપાસ 25 ઈ-રીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોઈપણ નાત-જાત ના ભેદભાવ વગર કોઈ પણ જરૂરિયાતમંદ આ ઈ-રીક્ષા લેવા…

Read More

ગુજરાતી સિનેમા માટે એક નવી ઊંચાઈ: ‘વિશ્વગુરુ’ ફિલ્મમાં ગૌરવ પાસવાલા રૉકીના શક્તિશાળી પાત્રમાં

‘વિશ્વગુરુ’થી ગુજરાતી ફિલ્મે મેળવી નવી ઊંચાઈ, ગૌરવ પાસવાલા -રૉકી તરીકે તેજસ્વી અભિનયમાં અમદાવાદ — ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અપેક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. એક વિશિષ્ટ વિચારધારાને આધારિત આ ફિલ્મમાં જાણીતા અને પ્રતિભાશાળી અભિનેતા ગૌરવ પસવાલા ‘રૉકી’ તરીકે મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. ‘વિશ્વગુરુ’ માત્ર એક સિનેમેટિક અનુભવ નથી, પણ આજના…

Read More

બહુ ચર્ચિત સોશિયલ કોમેડી ગુજરાતી ફિલ્મ “મહારાણી” નું પોસ્ટર થયું રિલીઝ

Gujarat -૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ “મહારાણી” નામની બહુ પ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું. ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા કરવા મા આવી હતી અને ગુજરાતી દર્શકો ત્યારથી આતુરતાથી આ ફિલ્મની રાહ માં છે. પોસ્ટર માં દર્શાવવામાં અનુસાર, ફિલ્મ ૧ ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાનું છે. પોસ્ટરમાં બે સ્ત્રીઓ દર્શાવેલ છે — એક પાછળ ઉભેલી…

Read More

એએમએ અને શશી થરૂર વચ્ચે અસરકારક ભાષા અને રાજનીતિક કુશળતા પર ચર્ચા

Ahmedabad:અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ડો. શશી થરૂર, જેઓ તિરુવનંતપુરમના માનનીય સંસદ સભ્ય અને સંસદીય સ્થાયી સમિતિ (વિદેશી બાબતો) ના અધ્યક્ષ છે, તેમની સાથે “ડિક્શન, ડિપ્લોમસી અને ડિસ્ક્રિશન” વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. એએમએના માનદ સચિવ, શ્રી મોહલ સારાભાઈએ ડો. શશિ થરૂરનો પરિચય આપતા જણાવ્યું હતું કે ” ડિપ્લોમસી ડિક્શન (ભાષા)…

Read More

ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો

ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત  ૨૧ મો તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ તા.૨૯-૬-૨૦૨૫ ને રવિવારના રોજ સંસ્થાના કટોસણ રોડ સુંવાળા ખાતેના કોમ્યુનિટી હોલના પટાંગણમાં યોજાયો હતો. ચુંવાળ વણકર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટના ચીફ પેટ્રન અને નિવૃત્ત મામલતદાર શ્રી હરગોવિંદભાઈ પી. સોલંકીના અધ્યક્ષ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરકારના વિવિધ વિભાગોમાથી સેવા નિવૃત્ત…

Read More

અંતરિક્ષમાં સાથીઓેને હલવો ખવડાવ્યો કે નહીં? : PM મોદીનો શુભાંશુ સાથે સંવાદ

એજન્સી, નવી દિલ્હી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા નામમાં પણ શુભ છે, તમારી યાત્રા નવા યુગનો શુભારંભ પણ…

Read More

કિઆરા મીના કુમારીની ભૂમિકા ભજવી શકે છે

હિન્દી ફિલ્મની દુનિયામાં સૌથી ટ્રેજેડી ક્વીન મીના કુમારીના જીવન પર ફિલ્મ બની રહી છે, ત્યારે કિઆરા અડવાણીનો આ રોલ માટે સંપર્ક કરાયો હોવાના અહેવાલો છે. કિઆરા હાલ તો બ્રેક પર છે પરંતુ જો તે હા કહે તો તેનાં બ્રેક પછી તે આ બાયોપિકમાં જોવા મળી શકે છે. આ ફિલ્મ માટે મીના કુમારીના પતિ કમાલ અમરોહીનો…

Read More

ફોન પે અને HDFC બેંક લૉન્ચ કરશે સહ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ

ફોન પે અને HDFC બેંકે ‘ફોન પે HDFC બેંક કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ‘ લૉન્ચ કર્યું છે, જે ફોન પેની કો-બ્રાન્ડેડ કાર્ડ સ્પેસમાં પ્રવેશને ચિહ્નિત કરે છે. HDFC બેંક સાથે ભાગીદારીમાં, RuPay ક્રેડિટ કાર્ડની આ નવી શ્રેણી ભારતીય ગ્રાહકોની બદલાતી નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. કાર્ડ UPI ખર્ચ પર ખાસ લાભ આપે છે,…

Read More

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સે બેંકોશ્યોરન્સ જોડાણ કર્યું

India, 2025: સારી નાણાકીય સુરક્ષા સાથે ગ્રાહકોને સક્ષમ બનાવવા ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક (એસએફબી) અને એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સે આજે તેમની બેંકાશ્યોરન્સ ભાગીદારીની જાહેરાત કરી હતી. આ જોડાણ બેંકને બહોળા સંખ્યામાં ગ્રાહકો સુધી એડલવાઇસ લાઇફનાં સંપૂર્ણ જીવન વીમાસમાધાનોની સુલભતા પૂરી પાડશે. એડલવાઇસ લાઇફ ઇન્સ્યોરન્સ સાથે ભાગીદારી પર ખુશી વ્યક્ત કરીને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના સીનિયર પ્રેસિડન્ટ…

Read More

મુખ્ય કલાકારો સાથેનું ‘વિશ્વગુરુ’નું પોસ્ટર અને મ્યુઝિક રજૂ – આગામી 1 ઓગસ્ટે થશે રિલીઝ

ગુજરાતી સિનેમા જગતમાં એક નવી દિશા તરફ મોટું પગથિયો ભરતી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ હવે રિલીઝ થવા માટે તૈયાર છે. આજ રોજ ફિલ્મનું પોસ્ટર મ્યુઝિક સાથે જાહેર કરવામાં આવ્યું છે ફિલ્મમાં જે-જે કલાકારો છે, તેમના ચહેરા આ પોસ્ટરમાં બતાવ્યા છે અને પોસ્ટરને મ્યુઝિક રિલીઝ સાથે દર્શકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ ગાઢ બનશે. આ સાથે જ ફિલ્મની…

Read More