“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની શતાબ્દી યાત્રા: નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને મલ્ટીમીડિયા શોનુંઆયોજન
· વ્યાખ્યાનમાળાના તૃતીય દિવસે સહસરકાર્યવાહ શ્રી અતુલ લિમયે જીએ આપ્યું વ્યાખ્યાન · શ્રી બાલાસાહેબ અને શ્રી રજ્જુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન અને સ્વીકાર્યતા પર પાડ્યો પ્રકાશ · ડૉ. હેડગેવારનું ઘરનું, જ્યાંથી સંઘ વિચારની શરૂઆત થઈ તે રહ્યું આકર્ષણનું કેન્દ્ર · મોહિતેવાડા, સ્મૃતિ મંદિર અને, ભારત માતાનું સંઘમાં છે આગવું મહત્વ અમદાવાદ, 13 નવેમ્બર 2025 : “ભારતીય વિચાર…
