HyFun Foodsએ HyFarm પહેલ શરૂ કરી, ફ્રેશ પ્રોડ્યુસ પ્રોક્યોરમેન્ટમાં ક્રાંતિ લાવવા રૂ. 100 કરોડના રોકાણનું વચન આપ્યું

મહેસાણા, ગુજરાત, માર્ચ, 2024 – ભારતમાં પ્રોસેસ્ડ શાકભાજી અને ફળોના લાર્જેસ્ટ એક્સપોર્ટર  HyFun Foodsએ આજે તેના નવીનતમ સાહસ: HyFarmનું અનાવરણ કર્યું. આ  કિસાન રંગોત્સવ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી, જગદીશભાઈ વિશ્વકર્મા, સહકારી મંત્રાલય, MSME, ઉપસ્થિત હતા. 6,000 ખેડૂતોની હાજરીમાં આ ગ્રાઉન્ડબ્રેકિંગ કૃષિ પેદાશોની પ્રાપ્તિ અને ખેડૂત જોડાણ પહેલ સત્તાવાર રીતે ગુજરાતના મહેસાણામાં HyFun પ્લાન્ટ પરિસરમાં શરૂ…

Read More

ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ : ફિલ્ટર કોન્સેપ્ટ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે

30મી માર્ચે  “ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ” નિમિતે અમદાવાદની સંસ્થા ફિલ્ટર કોન્સેપ્ટ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષની થીમ મિનિમમ વેસ્ટ અને રિસોર્સની વેલ્યૂ કરવાની છે. ફિલ્ટર  કોન્સેપ્ટ હંમેશાથી જ પ્રોડક્ટ્સને રીસાઇકલ અને રિયુઝ થઈ શકે તે માટે રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે. સંસ્થાના ફાઉન્ડર અને સીઈઓ શ્રી મેહુલ પંચાલે કચરો અટકાવવા, ઘટાડવા, રિયુઝ અને…

Read More

અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ દ્વારા મિલેટ્સ મહોત્સવ “સંવેદનાનો સ્વાદ 2024″નું આયોજન કરાયું

 •         25 થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈકળા દર્શાવી  સ્વ. રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને સદવિચાર પરિવારના સહયોગથી અમદાવાદમાં 29મી માર્ચના રોજ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈ કળાનો અનોખો ઉત્સવ (ફૂડ ફેસ્ટિવલ) “સંવેદનાનો સ્વાદ 2024” યોજાયો હતો. અમદાવાદમાં સદવિચાર પરિવાર ખાતે યોજાયેલ આ કૂકિંગ શોમાં 30થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈની કળા દર્શાવી હતી. ખાસ મિલેટ્સ…

Read More

અમદાવાદના દાસ્તાન સર્કલ- રીંગ રોડ પાસે આવેલ વસાહતમાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મફત ચંપલનું વિતરણ કરવામાં આવ્યું

 શહેરમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે શહેરની સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન એક નવા વિચાર સાથે સેવાકાર્યની પહેલ કરી છે. શહેરના વસતા જરૂરિયાત  પરિવારના બાળકો આવી ગરમીમાં પણ ઉઘાડા પગે ફરતા હોય છે, મહેનત કરીને રોજબરોજનું પેટિયું રડતા પરિવારના બાળકો આવી અસહિય ગરમીમાં ખુલ્લા પગે ફરતા બીમાર થવાના કારણો વધી જાય છે. આ…

Read More

ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન “હમારી સંસ્કૃતિ, હમારા ગૌરવ” થીમ પર પાંચ દિવસીય મેળાનું ભવ્ય આયોજન

અમદાવાદ : ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે અનોખો હોળી મિલન સમારોહ , પાંચ દિવસે મેળા નું આયોજન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મારવાડી સમાજ માટે હોળીનો તહેવાર એ નવા વર્ષ જેવો છે અને રાજસ્થાન સ્થાપના દિવસ પણ હોવાના…

Read More

PRSI અમદાવાદ ચેપ્ટરની વર્ષ 2023-24 માટે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

•નિખિલ અબોટી ચેરમેન પદે યથાવત, વિકી શાહની વાઈસ ચેરમેન પદે નિમણૂક અમદાવાદ, 27 માર્ચ, 2024: પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (PRSI)ના અમદાવાદ ચેપ્ટર ખાતે તાજેતરમાં નાણાકીય વર્ષ 2023-24 માટે વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આયોજન થયું હતું. PRSI અમદાવાદ ચેપ્ટરની એજીએમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના બોર્ડ રૂમ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન એસોસિએશનના 18 જેટલા સભ્યો…

Read More

HCG તેની સમજદારીપૂર્વક ડિઝાઇન કરાયેલ પેશન્ટ એપ વડે ફરીથી તેના દર્દીઓને પ્રથમ સ્થાન આપે છે : એચસીજી કેર

~જેઓ કેન્સરની સંભાળ અને માહિતીની શોધ કરે છે તેઓને તેમના ડૉક્ટરો, નિષ્ણાત સારવાર અને દવાઓની દરેક સમયે સીમલેસ એક્સેસ હોય છે ભારત, 22મી માર્ચ 2024: હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઈઝ લિ., ભારતમાં કેન્સર કેરનું સૌથી મોટું નેટવર્ક HCG કેર એપ લોન્ચ કર્યું છે, જે ઓન્કોલોજી કેર સ્પેસમાં તેના પ્રકારની પ્રથમ છે. આ એપ નિષ્ણાત, વ્યક્તિગત કેન્સરની સંભાળને…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા  ઉચ્ચ જોખમવાળી ઓપન બાયપાસ સર્જરી  સફળતાપૂર્વક કરવામાં આવી

રાજકોટ, માર્ચ ૨૦૨૪ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરમાં જ 131 કિલોગ્રામ BMI 40.4 kg/m2, ઓબિઝ ક્લાસ 3 વજન ધરાવતા ૪૫ વર્ષીય એક દર્દી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની સ્થિતિ ઓપન બાયપાસ સર્જરી કરાવવી પડે તેવી જટિલ હતી. આ ગંભીર…

Read More

રાધે ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં “પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ”નું આયોજન કરાયું

હોળી- ધૂળેટી પ્રસંગે ઉત્સાહ અને ઉમંગનાં રંગોમાં લોકોને રંગવા માટે રાધે ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે “પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ”નું આયોજન કરાયું હતું, જેમાં ઈન્ટરનેશલ ડીજે ક્રિષ્પી અને ડીજે મોનુએ ચાર ચાંદ લગાવ્યા હતા. રાધે ઇવેંટ્સના ફાઉન્ડર નારણ ગઢવીએ જણાવ્યું હતું કે અમે ઘણાં વર્ષોથી આ પ્રકારના સેલિબ્રેશનનું આયોજન કરીએ છીએ. આ વર્ષે આયોજિત…

Read More

શું તમારાં ઘૂંટણ ને બદલવાની જરૂર છે કે મજબૂત કરવાની??

ઘૂંટણની વા ખાજના સમયમાં પણી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ આ વ્યબતને સામાન્ય રીતે લેવા કરતા ગામીર રીતે લેવામાં આવે તો ઑપરેશન નિવારી શકાય છે. જે ના પણા પ્રકાર એમ છે.ડયા પ્રકારનો યા છે તે જાણી લેવામાં આવે તો તેની મારવાર પણ ચોક્કસ થઈ શકતી રોય છે. વા સામાન્ય રીતે વર્ષતી ઉંમર સાથે સંકળાવલો…

Read More