દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ ધ્યાન, થોડી બેદરકારી છીનવી શકે છે તમારી ઘ્વનિ

આપણા શરીરનું નાજુક અંગ હોય તો તે કાન છે. ઇએનટી સર્જન ડો. નીરજ સુરી જણાવે છે કે, દિવાળી જેવા તેહવારમાં કાનની જાળવણી કેવી રીતે કરવી જોઈએ.. કાનમાં ઇજા થાય છે તો ઈલાજ કરાવો જો કાનમાં નાનામાં નાની ઇજા થાય તો પણ નજર અંદાજ ન કરવું જોઈએ, જેનાથી કાનનો પડદો ફાટી શકે છે. ઇજા થયા બાદ…

Read More

લાઉડ પેન એકેડમીના ભવ્ય ઉદ્ઘાટનથી અમદાવાદમાં કળા અને સંસ્કૃતિપ્રેમીઓમાં ઉત્સાહ

અમદાવાદ, ઑક્ટોબર 2024 – અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં લાઉડપેન કલ્ચરલ સેન્ટરના ભવ્ય ઉદઘાટન સાથે શહેરે તેના સમૃદ્ધ કલા દ્રશ્યમાં નોંધપાત્ર ઉમેરો કર્યો હતો, જેનું ઉદ્ઘાટન અન્ય કોઈ નહીં પણ આદરણીય કલાકાર શ્રી વૃંદાવન સોલંકીએ કર્યું હતું, જેઓ કલાત્મક કુશળતા નો  50 વર્ષથી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે.આ ઇવેન્ટમાં એક ઉત્સાહી મેળાવડો જોવા મળ્યો, કારણ કે અગ્રણી…

Read More

રજની આચાર્ય લઈને આવી રહ્યાં છે પદ્મશ્રી અવિનાશ વ્યાસની લાઈફોગ્રાફી “સૂર શબ્દનું સરનામું”

•        લાઈફોગ્રાફી “સૂર શબ્દનુ સરનામુ” 8 નવેમ્બરે શેમારૂ મી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે •        આ માટે રજની આચાર્યને 4 વર્ષ જેટલો સમય લાગ્યો •        30 સેલિબ્રિટીઓએ સ્વેચ્છાએ આ લાઈફોગ્રાફી માટે તેમના અનુભવો શેર કર્યા છે •        લાઈફોગ્રાફીનું શૂટિંગ મુંબઈ, મહુઆ, પોરબંદર અને અમદાવાદ ખાતે કરાયું છે. અમદાવાદ : નિર્માતા-નિર્દેશક રજની આચાર્ય કે જેમણે અગાઉ…

Read More