બોપલમાં પાર્શ્વ જ્વેલરી હાઉસના નવા શોરૂમનું ઉત્સાહભેર સ્વાગત

– સોનાના સૌથી ઓછા ભાવ સાથે પાર્શ્વ જ્વેલરી હાઉસે લાખો દિલ જીતી લીધા. હવે પ્રસંગો પરાણે નહિ ઉજવાય અને અને અવસરોમાં કશું મન વગરનું નહિ થાય કારણકે પાર્શ્વ જ્વેલરી હાઉસમાં ગોલ્ડનો રેટ ૪૯,૯૯૯ થી શરૂ થાય છે, વસ્ત્રાલ, ઘાટલોડિયા અને નિકોલ પછી હવે બોપલમાં પોતાના નવા કલેક્શન સાથે આવી ગયું છે.તો આ તક ચુકાય એવી…

Read More

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 2024ની 9મી એડિશનના પ્રથમ દિવસે પ્રખ્યાત લેખક નિરેન ભટ્ટનું સેશન યોજાયું

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે  યોજાઈ રહી છે. આ ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવ છે. આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે ઘણાં બધા સેશન્સ યોજાયા. કાર્યક્રમની શરૂઆત રચના યાદવના કથક પરફોર્મન્સથી થઈ હતી. પ્રથમ સેશનમાં સ્ક્રીનરાઇટર અને લિરિસિસ્ટ નિરેન ભટ્ટ ઉપસ્થિત થયા…

Read More