શ્રી અંજાર નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 17 દ્વારા તારીખ 15 /12/ 2023 થી 23/ 12/ 2023 કુલ 09 દિવસના સામાન્ય ફી 2500 માં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ

જેમાં બાળકોને જયપુર ના ફરવા જેવા સ્થળો આમેર કિલ્લો, જંતર મંતર, હવા મહેલ વગેરે નિહાળેલાત્યારબાદ બાળકોને અમૃતસર મા ફરવાના સ્થળો જેવા કે ગોલ્ડન ટેમ્પલ, મહારાજા રણજીતસિંહ સ્ટેચ્યુ, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર જેવા સ્થળો નિહાળેલાત્યાર બાદ બાળકોને દિલ્હીમાં લોટસ ટેમ્પલ, લાલ કિલ્લો ,અક્ષરધામ મંદિર, રાજઘાટ, કુતુબમિનાર, ઇન્દિરા મ્યુઝિયમ, સંસદ ભવન ,રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધેલ. આ શૈક્ષણિક…

Read More

તારા ફાઉન્ડેશનના બાળકોએ અટલ બિહારી બાજપાઈજીનો જન્મ દિવસ મનાવ્યો

વસુધૈવ કુટુમ્બકમની થીમ ઉપર પ્રોગ્રામનું આયોજન કરાયું Gandhinagar: તારા ફાઉન્ડેશન દ્વારા  પોતાના ઉમદા કાર્યો અંતર્ગત અને દિવ્યાંગ બાળકોને  પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતિ નિમિત્તે તારા ફાઉન્ડેશ દ્વારા “વસુધૈવ કુટુમ્બકમ”ની થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા સંસ્થાના બાળકોએ ભાગ લઈ પોતાની એબિલિટી દર્શાવી હતી. આ કાર્યક્રમને…

Read More

શ્રી અંજાર નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 17 દ્વારા તારીખ 15 /12/ 2023 થી 23/ 12/ 2023 કુલ 09 દિવસના સામાન્ય ફી 2500 માં  શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ

Anjar: જેમાં બાળકોને જયપુર ના ફરવા જેવા સ્થળો આમેર કિલ્લો, જંતર મંતર,      હવા મહેલ વગેરે  નિહાળેલા ત્યારબાદ બાળકોને અમૃતસર મા ફરવાના સ્થળો જેવા કે ગોલ્ડન ટેમ્પલ, મહારાજા રણજીતસિંહ સ્ટેચ્યુ, જલિયાવાલા બાગ, વાઘા બોર્ડર જેવા સ્થળો નિહાળેલા  ત્યાર બાદ  બાળકોને  દિલ્હીમાં લોટસ ટેમ્પલ, લાલ કિલ્લો ,અક્ષરધામ મંદિર, રાજઘાટ, કુતુબમિનાર, ઇન્દિરા મ્યુઝિયમ,સંસદ ભવન ,રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધેલ. આ…

Read More

શ્રી અંજાર નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ

Anjar: શ્રી અંજાર નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 17 દ્વારા તારીખ 15 /12/ 2023 થી 23/ 12/ 2023 કુલ 09 દિવસના સામાન્ય ફી 2500 માં  શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ. જેમાં બાળકોને જયપુર ના ફરવા જેવા સ્થળો આમેર કિલ્લો, જંતર મંતર,      હવા મહેલ વગેરે  નિહાળેલા ત્યારબાદ બાળકોને અમૃતસર મા ફરવાના સ્થળો…

Read More

યુવકોના જૂથ દ્વાર ઘોડાસર ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું

અમદાવાદઃ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ આયોજિત કરતી રહેતી શહેરની સામાજિક સંસ્થા  દ્વારા ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શિબિરમાં શહેરના જાણીતા ડૉ. બ્રિંદા શાહ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમ ખાતે શહેરના યુવક મિત્રો ના ગ્રુપ દ્વારા નેત્ર નિદાન શિબિરનું આયોજન…

Read More

ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે જાણીતા મિનિએચર આર્ટિસ્ટ સુવિગ્યા શર્મા દ્વાર આર્ટ એક્ઝિબિશનનું આયોજન

બીસ્પોક આર્ટ ગેલેરીની ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા અને ઉભરતા અને સ્થાપિત કલાકારોને તેમના કાર્યને પ્રદર્શિત કરવા અને પ્રેક્ષકો સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલનો એક ભાગ છે. બીસ્પોક આર્ટ ગેલેરી, જે ફેબ્રુઆરી 2023 માં ખુલી છે, આર્ટિસ્ટમાં છુપાયેલી કલાત્મક પ્રતિભાઓને ઉજાગર કરવા, મહત્વાકાંક્ષી કલાકારોને ઉછેરવા અને ટેકો આપવા અને તેમના કાર્યને…

Read More