# Karnawati News ## Posts - [ગુજરાતી સિનેમામાં મનોરંજનનો એક ભવ્ય અને ગ્લેમરસ વળાંક : ફિલ્મ કુકા](https://karnawatinews.com/index.php/2026/04/18/a-grand-and-glamorous-turn-of-entertainment-in-gujarati-cinema-film-kuka/): મારુતિ આર્ટ ફિલ્મ્સ પ્રસ્તુત ફિલ્મ ‘કુકા’ ગુજરાતી ફિલ્મોના ક્લાસિક ઢાંચામાંથી બહાર નીકળીને એક ગ્લેમરસ અને હાઈ-ઓક્ટેન મનોરંજન પૂરું પાડે છે. દિગ્દર્શક હિમાન્શુ પટેલે આ ફિલ્મને માત્ર એક વાર્તા તરીકે નહીં, પણ એક શાનદાર વિઝ્યુઅલ ટ્રીટ તરીકે રજૂ કરી છે. ગોવાના રમણીય કિનારા પર શૂટ થયેલા દ્રશ્યો અને M.K. સભાણીની આકર્ષક સિનેમેટોગ્રાફી ફિલ્મને બોલિવૂડ સ્તરની ભવ્યતા આપે છે, જે મોટા પડદા પર જોવી એક લ્હાવો છે. ફિલ્મની વાર્તા અને ડાયલોગ્સમાં શ્રીકાંત રાઠોડની પકડ સ્પષ્ટ દેખાય છે, જે પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખવામાં સફળ રહે છે. અભિનયના મોરચે, સમર્થ શર્મા અને મોહિત શર્માએ પોતાની ભૂમિકામાં પૂરો ન્યાય આપ્યો છે, તો બીજી તરફ... - [લાઈટ્સ, કેમેરા, એક્શન! સીમલેસ બિલિંગ કનેક્ટિવિટી સાથે યુએઈમાં 'JOJO' નું ધમાકેદાર લોન્ચિંગ](https://karnawatinews.com/index.php/2026/04/17/lights-camera-action-jojo-launches-in-the-uae-with-seamless-billing-connectivity/): સંયુક્ત આરબ અમીરાત (UAE) નું એન્ટરટેઈનમેન્ટ લેન્ડસ્કેપ હવે વધુ રોમાંચક બન્યું છે. ઝડપથી વિકસતું ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JOJO, ગૌરવપૂર્વક આ ક્ષેત્રમાં તેના સત્તાવાર લોન્ચિંગની જાહેરાત કરે છે. JOJO દેશભરના પ્રેક્ષકો માટે દમદાર ડ્રામા, બ્લોકબસ્ટર કન્ટેન્ટ અને અદભૂત ઓરિજિનલ શોઝ  લઈને આવ્યું છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ ડિજિટલ ટેક્નોલોજી સાથેના વ્યૂહાત્મક સહયોગ અને અગ્રણી ટેલિકોમ ભાગીદારો du તથા Etisalat દ્વારા શક્ય બની છે. સાથે મળીને, તેમણે ‘સીમલેસ બિલિંગ કનેક્ટિવિટી’  સક્ષમ કરી છે, જે યુઝર્સ માટે સબ્સ્ક્રિપ્શનનો અનુભવ ખૂબ જ સરળ અને અવરોધ રહિત બનાવે છે. હવે ગ્રાહકો કોમોલિકેટેડ પેમેન્ટ પ્રોસેસને બદલે ‘ડાયરેક્ટ કેરિયર બિલિંગ’ની સુવિધા સાથે પ્રીમિયમ મનોરંજન માણી શકશે. “UAE માં... - [‘ધરપકડ - યુ આર અંડર ડિજિટલ એરેસ્ટ’ નું ચોંકાવનારું નું પોસ્ટર રિલીઝ; મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી પહેલીવાર સાથે](https://karnawatinews.com/index.php/2026/04/15/dharpakad-you-are-under-digital-arrest-unveils-a-chilling-poster-malhar-thakar-and-shruhad-goswami-come-together-for-a-high-stakes-cyber-thriller/): ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ આવી રહી છે અમદાવાદ, એપ્રિલ 2026 – આજના સમયમાં એક ફોન કોલ પણ હથિયાર બની શકે છે, અને આવી જ હકીકતને રજૂ કરતી વાર્તા સાથે ગુજરાતી સિનેમા એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે. ‘ધરપકડ’, ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ, જેનું સત્તાવાર પોસ્ટર રજૂ થઈ ચૂક્યું છે – અને તેણે ફિલ્મની રિલીઝ પેહલા જ લોકોમાં ચિંતા અને ઉત્સુકતા જગાવી દીધી છે.‘ધૂનકી’ અને ‘ઉડન છૂ’ના નિર્માતાઓ દ્વારા નિર્મિત આ ફિલ્મ, એક અલગ અને આધુનિક વિષય સાથે અનોખી વાર્તા રજૂ કરે છે.ઇંદિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ તારીખ 15... - [JOJO Ltd. નવી મુંબઈ પ્રીમિયર લીગ સીઝન 4 માટે બેલાપુર બ્લાસ્ટર્સ સાથે ઓફિશિયલ સ્પોન્સર તરીકે જોડાયું](https://karnawatinews.com/index.php/2026/04/15/jojo-ltd-partners-with-belapur-blasters-as-official-sponsor-for-navi-mumbai-premier-league-season-4/): 2026 : કોર્પોરેટ સેક્ટરના ડાયનામિક લીડર, JOJO લિમિટેડ એ નવી મુંબઈ પ્રીમિયર લીગ (NMPL) ની વર્તમાન સીઝન 4 માટે બેલાપુર બ્લાસ્ટર્સ સાથે મુખ્ય પ્રાયોજક તરીકે તેના જોડાણની સત્તાવાર જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ વ્યૂહાત્મક ભાગીદારી સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટના ક્ષેત્રમાં JOJO ના અર્થપૂર્ણ પ્રવેશને ચિહ્નિત કરે છે, જે તેની કોર્પોરેટ શ્રેષ્ઠતાને મહારાષ્ટ્રના સૌથી સ્પર્ધાત્મક T20 પ્લેટફોર્મ સાથે જોડે છે. MCA દ્વારા માન્યતા પ્રાપ્ત NMPL ની ચોથી સીઝન, જે હાલમાં સમગ્ર પ્રદેશના ચાહકોને રોમાંચિત કરી રહી છે, તે 19 એપ્રિલ, 2026 સુધી ચાલશે. અગાઉની રેકોર્ડબ્રેક સીઝન 3, જે 8.5 મિલિયનથી વધુ દર્શકો સુધી પહોંચી હતી, તે બાદ આ લીગે પ્રાદેશિક ક્રિકેટ પ્રતિભાને... - [ગુજરાતી સિનેમામાં રહસ્ય અને ડરનો નવો અધ્યાય, ફિલ્મ ‘બહેરૂપિયો’નું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ](https://karnawatinews.com/index.php/2026/04/15/a-new-chapter-of-mystery-and-fear-in-gujarati-cinema-official-trailer-of-the-film-behrupiyo-launched/): ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા પ્રયોગો અને મજબૂત વાર્તાઓ સાથે પ્રેક્ષકોના દિલ જીતવા માટે તૈયાર છે. “સત્ય તમારો અંગત ભ્રમ છે અને દરેક ભ્રમ એક નવી કથા…” આ ગાઢ અને રોમાંચક વિચાર સાથે ગુજરાતી સિનેમામાં ડરનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. ‘સવનાથ એન્ટરટેઈનમેન્ટ’ અને ‘RSC ફિલ્મ્સ’ દ્વારા પ્રસ્તુત અને હાર્દિક કૌશિક પટેલ તથા કૌશિક પટેલ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આગામી ગુજરાતી ફોકલોર હોરર ફિલ્મ ‘બહેરૂપિયો’નું ઓફિશિયલ ટ્રેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર જોઈને પ્રેક્ષકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે, કારણ કે આ ફિલ્મ માત્ર એક હોરર સ્ટોરી નથી, પરંતુ લોકવાયકાઓ અને માનવીય ભ્રમણાઓની વચ્ચે છુપાયેલા એક ભયાનક સત્યની... - [સુરતમાં TCL (ટોપ ચેમ્પિયન્સ લીગ)  સિઝન 4 નો ભવ્ય સમાપન — “શાઈનિંગ સ્ટાર્સ” વિજેતા, “લેજન્ડ્સ” રનર અપ](https://karnawatinews.com/index.php/2026/04/14/tcl-top-champions-league-season-4-concludes-in-surat-shining-stars-wins-legends-runners-up/): સુરત 2026, એલ. પી. સાવાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ સુધી રમાયેલ TCL (ટીમ ક્રિકેટ લીગ) સુરત સિઝન 4 સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર ઇવેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમત અને ટીમ સ્પિરિટનો સુંદર સમન્વય જોવા મળ્યો. આ સિઝનમાં ભાગ લેનાર ટીમોમાં ચક દે 1, ધ લેજન્ડ, પોલીસ ટીમ,  શક્તિ ટીમ, શાઈનિંગ સ્ટાર્સ, ડોમિનેટર્સ, સ્ટેલર સ્ટ્રાઈકર્સ અને પ્રીતિ જોશી ટીમ  જેવી 8 ટીમોએ ઉત્સાહપૂર્વક પોતાની રમત રજૂ કરી. ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં “શાઈનિંગ સ્ટાર્સ” ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી, જ્યારે “લેજન્ડ્સ” ટીમ રનર અપ રહી. બંને ટીમોએ ઉત્તમ રમત દેખાડી અને... - [અમદાવાદમાં ઓર્થોપેડિક વોકેથોનનું આયોજન](https://karnawatinews.com/index.php/2026/04/13/orthopedic-walkathon-organized-in-ahmedabad/): અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર ઓર્થોપેડિક વોકેથોન આવા ટાઈટલથી એક કાર્યક્રમનું આયોજન હતું. કાર્યક્રમની વિગત થોડી એવી છે કે એમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર, અને 7 કિલોમીટર, એમ ત્રણ પ્રકારના એક નોર્મલ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  માનનીય વ્યક્તિમાં શ્રી ધર્મસિંહ દેસાઈ, શ્રી જે જે પટેલ,  તથા શ્રી સુરેશ પટેલ, તથા કલાકાર જગતના ખૂબ જ સિનિયર અને ઉમદા એક્ટર પ્રશાંત બારોટ હાજર રહ્યા હતા, આ સાથે અમને જેમનો સહયોગ મળ્યો હતો. એવા શ્રી મૂનોટ હેલ્થ કેર ફાઉન્ડેશન, તથા બોનટેક એક વિશ્વ કક્ષાનું ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ ઉત્પાદક છે જે ટ્રોમા, સ્પાઇન, આર્થ્રોસ્કોપી અને સાંધાઓની સંપૂર્ણ શ્રેણી ધરાવે છે. થોડો ઉદ્દેશ એવો... - [અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે](https://karnawatinews.com/index.php/2026/04/13/the-grand-go-samman-kankrej-go-mahakumbh-will-be-held-from-april-20-to-22-at-kathwada-ahmedabad/): અમદાવાદ : અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ, 2026ના રોજ ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ ના મંત્ર સાથે ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું છે. એસ.પી. રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિ-દિવસીય મેળાનું આયોજન થશે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી છે. આ ભવ્ય કાર્યક્રમની સત્તાવાર જાહેરાત સમયે તેમની સાથે જાણીતા ગૌસેવક શ્રી રાજેન્દ્ર રાઠી તેમજ ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ મહાકુંભ માટે આશરે 450-500 ગાયોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી... - [કાચા માલમાં તીવ્ર ભાવવધારો તેમજ તીવ્ર અછતને કારણે ભયંકર કટોકટીનો સામનો કરી રહેલ ડિટર્જન્ટ ઉદ્યોગ : 80% લઘુ ઉદ્યોગો બંધ, હજારો શ્રમિકો બેરોજગાર](https://karnawatinews.com/index.php/2026/04/13/detergent-industry-faces-severe-crisis-due-to-raw-material-price-hikes-and-shortages-80-of-small-units-closed-thousands-of-workers-jobless/): ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એસિડ સ્લરીના કાચા માલના ભાવોમાં ૩૦૦% સુધીનો તોતિંગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ગુજરાતમાં સાબુ અને ડિટર્જન્ટ પાવડર બનાવતી આશરે ૮૦૦ થી ૮૫૦ જેટલી મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગ (MSME) કક્ષાની સ્થાનિક ફેક્ટરીઓ આવેલી છે, જેની સાથે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે. હાલની ગંભીર પરિસ્થિતિને કારણે ૮૦% થી ૯૦% જેટલા એકમો બંધ થઈ ગયા છે, પરિણામે ૧૫ થી ૨૦ હજાર શ્રમિકો બેરોજગાર બનીને પાયમાલ થઈ રહ્યા છે. ગુજરાતના ડિટર્જન્ટ ઉદ્યોગ પર સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી અંગે... - [અમદાવાદ ખાતે 'ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬'નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું](https://karnawatinews.com/index.php/2026/04/09/gujarat-media-awards-2026-celebrates-excellence-in-journalism-honors-22-outstanding-media-professionals-in-ahmedabad/): અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે  7 એપ્રિલના રોજ ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા વેલફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) એ વિશેષ ઉપસ્થિતિ આપી. પત્રકારત્વ ક્ષેત્રે સાહસ, સત્ય અને સામાજિક જવાબદારીના મૂલ્યોને જાળવી રાખનાર પત્રકારોને મંત્રીશ્રીના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે  શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) એ પત્રકારોની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયાની ભૂમિકા સમાજ ઘડતરમાં અત્યંત મહત્વની છે અને આવા એવોર્ડ્સથી પાયાના સ્તરે કામ કરતા પત્રકારોને નવી ઉર્જા... - [જોજો (JOJO) અને એલજી ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે ભાગીદારી: એલજી ચેનલ્સ પર પ્રીમિયમ ગુજરાતી FAST ચેનલ ‘JOJO TV’ લોન્ચ કરવામાં આવી](https://karnawatinews.com/index.php/2026/04/09/jojo-partners-with-lg-electronics-to-launch-premium-gujarati-fast-channel-jojo-tv-on-lg-channels/): ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રનું અગ્રણી પ્લેટફોર્મ અને ‘જોજો લિમિટેડ’ (JOJO Limited) નો હિસ્સો એવી JOJO APP એ એલજી ઇલેક્ટ્રોનિક્સ (LG) સાથેની વ્યૂહાત્મક ભાગીદારીમાં પોતાની FAST ચેનલ (Free Ad-supported Streaming TV) — ‘JOJO TV’ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ સુવિધા LG સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ ‘LG Channels’ પ્લેટફોર્મ પર જોવા મળશે. આ સહયોગ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગુજરાતી કન્ટેન્ટનું વિશાળ કલેક્શન હવે LG Channels ના માધ્યમથી લાખો પરિવારોના લિવિંગ રૂમ સુધી સીધો પહોંચશે. આ પ્રસંગે જોજો એપ (JOJO App) ના ફાઉન્ડર અને CEO ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “અમારો ધ્યેય હંમેશા દરેક ઘર સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગુજરાતી કન્ટેન્ટ પહોંચાડવાનો રહ્યો છે.... - ['ગુજરાત મીડિયા એવોર્ડ્સ 2026' (GMA) માં સનહાર્ટ સિરામિકના ગોવિંદ વરમોરાનું સન્માન કરાયું](https://karnawatinews.com/index.php/2026/04/08/govind-varmora-of-sunheart-ceramics-honored-at-gujarat-media-awards-2026-gma/): તાજેતરમાં અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે પત્રકારત્વ જગતના પ્રતિષ્ઠિત ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય)ની વિશેષ ઉપસ્થિત રહી હતી.  આ કાર્યક્રમમાં અગ્રણી સિરામિક બ્રાન્ડ ‘સનહાર્ટ સિરામિક્સ’ (Sunheart Ceramix) ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાયું હતું. આ ગૌરવશાળી પ્રસંગે સનહાર્ટ સિરામિક્સના મોભી શ્રી ગોવિંદ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું  શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય)ના વરદ હસ્તે સન્માન કરાયું હતું. - ["મેરે કૃષ્ણ" : વડોદરામાં 11 અને 12 એપ્રિલ, 2026 એ સર સયાજીરાવ નાગરગૃહમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ](https://karnawatinews.com/index.php/2026/04/08/mere-krishn-a-grand-theatrical-spectacle-set-to-mesmerize-vadodara/): વડોદરા હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન “મેરે કૃષ્ણ” આગામી 11 અને 12 એપ્રિલ, 2026 ના રોજ પ્રતિષ્ઠિત સર સયાજીરાવ નાગરગૃહ ખાતે ચાર ભવ્ય શો સાથે રજૂ થશે. 11 અને 12 એપ્રિલ બંને દિવસ  બપોરે 2-00 કલાકે અને સાંજે 7-00 કલાકે એમ કુલ 4 શો રાખવામાં આવ્યા છે. “મેરે કૃષ્ણ” એ માત્ર એક નાટક નથી, પરંતુ એક ગાઢ અને તરબોળ કરી દેનારો આધ્યાત્મિક અનુભવ છે, જે ભગવાન શ્રીકૃષ્ણની શાશ્વત ગાથાને અદભૂત સ્કેલ અને ભાવનાત્મક ગહનતા સાથે જીવંત કરે છે. 20  દ્રશ્ય-સમૃદ્ધ પ્રસંગોમાં વિસ્તરેલી આ પ્રસ્તુતિ શ્રીકૃષ્ણના... - [ટેક એક્સ્પો ગુજરાત 2026 ગુજરાતને 'AI હબ' તરીકે પ્રસ્થાપિત કરશે](https://karnawatinews.com/index.php/2026/04/04/tech-expo-gujarat-2026-launched-as-beacon-of-rising-innovation-ai/): અમદાવાદ, એપ્રિલ, 2026 – અમદાવાદ ખાતે આજે 400થી વધુ ટેક ફાઉન્ડર્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ‘ટેક એક્સ્પો ગુજરાત 2026’નું સત્તાવાર રીતે લોન્ચિંગ કરવામાં અવાયું હતું. આ મેગા ઇવેન્ટ આગામી 27 થી 29 નવેમ્બર, 2026 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (GMDC) ખાતે યોજાશે. આ એક્સ્પોમાં 15,000 થી વધુ વિઝિટર્સ, 250 થી વધુ એક્ઝિબિટર્સ અને 10 થી વધુ નિષ્ણાત વક્તાઓ ભાગ લે તેવી અપેક્ષા છે, જે તેને આ ક્ષેત્રના સૌથી મોટા ટેકનોલોજી પ્લેટફોર્મ પૈકીનું એક બનાવશે. લોન્ચિંગ પ્રસંગે ખાસ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી એમ. નાગરાજન (IAS) એ ‘AI અને ગ્રોથ’ વિષય પર વક્તવ્ય આપતા વહીવટમાં ટેકનોલોજીની... - [JOJO એપ પર 9 એપ્રિલથી શરૂ થશે રહસ્ય અને મનોરંજનનો રોમાંચ: વેબ સીરીઝ ‘ગોતી લો’નું સ્ટ્રીમિંગ](https://karnawatinews.com/index.php/2026/04/04/new-web-series-gotilo-premieres-april-9-on-jojo-app/): ગુજરાતી ડિજિટલ મનોરંજન ક્ષેત્રે એક નવો વળાંક આવવા જઈ રહ્યો છે. પ્રાદેશિક કન્ટેન્ટમાં અગ્રેસર એવી JOJO એપ દ્વારા આગામી 9 એપ્રિલ 2026ના રોજ તેની નવી ઓરિજિનલ વેબ સીરીઝ ‘ગોતી લો’ (Gotilo) લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગ્રામીણ જીવનના બેકગ્રાઉન્ડ પર આધારિત આ સીરીઝ સસ્પેન્સ અને કોમેડીનો એક અનોખો સંગમ છે, જે પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખશે. આ વાર્તા નાગજી ગોતીલો નામના એક એવા પાત્રની આસપાસ ફરે છે જે સ્વભાવે અત્યંત જિદ્દી, લોભી અને કંજૂસ છે. ગામના લોકોમાં પોતાની વિચિત્ર આદતો અને પૈસા બચાવવાની વૃત્તિ માટે જાણીતા નાગજીભાઈની જિંદગીમાં ત્યારે વળાંક આવે છે જ્યારે જમીનનો એક સોદો અટકી પડે... - [અમદાવાદમાં તબીબી ક્ષેત્રે મોટી સફળતા: નારાયણા હોસ્પિટલમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું](https://karnawatinews.com/index.php/2026/04/02/narayana-hospital-ahmedabad-performs-first-heart-transplant-marks-major-milestone-in-cardiac-care/): અમદાવાદ,માર્ચ, ૨૦૨૬: અમદાવાદની નારાયણા હોસ્પિટલે સફળતાપૂર્વક પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને આ વિસ્તારમાં તબીબી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઓપરેશન દ્વારા ગંભીર હૃદય રોગથી પીડાતા એક દર્દીને નવું જીવનદાન મળ્યું છે. આ સર્જરી ડૉ. અતુલ મસલેકર દ્વારા કરવામાં આવી હતી અને ડૉ. અલ્પેશ પટેલ, ડૉ. ઉત્કર્ષ સંઘવી, ડૉ. હેતલ શાહ અને ડૉ. તેજસ કંઝારિયાની ટીમ, ક્રિટિકલ કેર, ICU અને નર્સિંગ ટીમો દ્વારા કરવામાં આવી હતી. હૃદયની સારવારમાં સૌથી અઘરું ગણાતું આ ઓપરેશન નિષ્ણાત ડોક્ટરોની એક ખાસ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દર્દી લાંબા સમયથી હૃદયની ગંભીર બીમારી માટે હોસ્પિટલમાં દાખલ હતો. જ્યારે દવાઓ અને અન્ય તમામ ઈલાજ... - [IndiesemiC એ ભારતમાં સ્વદેશી સેમિકન્ડક્ટર પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે Kaynes Semicon સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા](https://karnawatinews.com/index.php/2026/04/01/indiesemic-signs-mou-with-kaynes-semicon-to-advance-indigenous-semiconductor-packaging-and-manufacturing-in-india/): અમદાવાદ / સાણંદ, માર્ચ, 2026: ફૅબલેસ સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇન કંપની IndiesemiC પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતના સાણંદ સ્થિત અગ્રણી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધા ધરાવતી કંપની Kaynes Semicon પ્રાઇવેટ લિમિટેડ સાથે એમઓયુ  પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી દેશની અંદર જ ચિપ ડિઝાઇન અને બેકએન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને એકસાથે લાવીને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા તરફનું એક વ્યૂહાત્મક પગલું છે. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય IndiesemiC ના અલ્ટ્રા-લો પાવર અને કોમ્પેક્ટ સિસ્ટમ-ઇન-પેકેજ (SiP) મોડ્યુલ્સ અને SoCs ના વધતા પોર્ટફોલિયો માટે QFN40, QFN64 અને અન્ય પરસ્પર સંમત સેમિકન્ડક્ટર પેકેજોના ક્વોલિફિકેશન, એસેમ્બલી અને ટેસ્ટિંગ માટે એક માળખું સ્થાપિત કરવાનો છે. આ... - [ખેલે સાણંદ સીઝન ૩ નો ભવ્ય સમાપન: અણદેજ(ભાઈઓ)અને ડી.જી.સ્કૂલ (બહેનો) U-14 કબડ્ડીમાં ચેમ્પિયન](https://karnawatinews.com/index.php/2026/03/31/khele-sanand-season-3-comes-to-a-rousing-end-with-andej-and-dg-school-being-crowned-u-14-kabaddi-champions/): ~  શેલા (ભાઈઓ) અને ઝાંપ (બહેનો) રનર્સ-અપ ~ સાણંદ, ગુજરાત, ૩૦ માર્ચ, ૨૦૨૬: સાણંદ તાલુકામાં પાયાના સ્તરે રમતગમતના વિકાસ માટે આયોજિત ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ – સીઝન ૩ નો ૩૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ભવ્ય સમાપન સમારોહ સાથે સફળતાપૂર્વક અંત આવ્યો હતો. લીગના અંતિમ મુકાબલાઓમાં ઉત્સાહ અને જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. U-14 ભાઈઓ કબડ્ડીની ફાઈનલમાં અણદેજ ટીમે શેલા ટીમને ૬૨–૨૧ના જંગી અંતરે પરાજય આપી ચેમ્પિયનશિપ જીતી હતી. જ્યારે U-14 બહેનો કબડ્ડીની ફાઈનલમાં ડી.જી. સ્કૂલની ટીમે ઝાંપ ટીમને ૧૦૨–૧૮થી હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો. સમાપન સમારોહ દરમિયાન U-14 કબડ્ડી ઉપરાંત ખો-ખો, ઓપન કબડ્ડી, ઓપન વોલીબોલ તથા એથ્લેટિક્સના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં... - [મુંબઈમાં યોજાયેલા હાઈ- ઈમ્પૅક્ટ નેશનલ કન્વેનશન બાદ NAR-India દ્વારા નવી નેતૃત્વ ટીમની ઘોષણા](https://karnawatinews.com/index.php/2026/03/31/nar-india-announces-new-leadership-team-following-high-impact-national-convention-in-mumbai/): ભારત, 31 માર્ચ 2026 : રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર્સનું પ્રતિનિધિત્વ કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા NAR-India દ્વારા, મુંબઈમાં તેના વાર્ષિક અધિવેશનના સફળ સમાપન બાદ નવી રાષ્ટ્રીય નેતૃત્વ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સંમેલને રૂ. 3000 કરોડથી વધુના વ્યાપારિક વ્યવહારોને વેગ આપ્યો હતો અને ભારતમાં સંગઠિત રિયલ એસ્ટેટ બ્રોકરેજના વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો છે. NAR-India ના ચેરમેન શ્રી સુમંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, “આ અધિવેશને સાબિત કર્યું છે કે સ્ટેકહોલ્ડર્સ વચ્ચેનો ગાઢ સહયોગ કેવી રીતે સીધી રીતે વ્યાપારિક ગતિશીલતા, વિશ્વાસમાં વધારો અને વિવિધ બજારોમાં વધુ વ્યવસ્થિત રીતે સોદાઓના પ્રવાહમાં રૂપાંતરિત થઈ રહ્યો છે.” NAR-India ના પ્રેસિડેન્ટ  શ્રી ચંદ્રેશ વિઠલાણીએ ઉમેર્યું... - [અત્યારે કળિયુગનો અંત થઈ રહ્યો છે અને સતયુગની શરૂઆત થઈ રહી છે : પંડિત ડો. કાશીનાથ મિશ્રાજી](https://karnawatinews.com/index.php/2026/03/31/kali-yuga-is-ending-now-and-satyuga-is-beginning-pandit-dr-kashinath-mishraji/): અમદાવાદ: શહેરના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે આજે એક વિશેષ ધાર્મિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓડિશાથી પધારેલા પ્રસિદ્ધ સનાતન ધર્મના ઉપાસક અને ‘ભવિષ્ય માલિકા’ પુરાણના રચયિતા પંડિત ડો. કાશીનાથ મિશ્રાજીએ કળિયુગના અંત અને આગામી પરિવર્તનકારી સમય વિશે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી. પંડિતજીએ શાસ્ત્રોક્ત વિગતો આપતા જણાવ્યું કે, કળિયુગના ૫૦૦૦ વર્ષ પૂર્ણ થવાની સાથે જ પરિવર્તનની શરૂઆત થશે. વર્ષ ૨૦૩૨થી સમગ્ર વિશ્વમાં કલકી અવતારના પ્રાદુર્ભાવની પ્રતીતિ થવા લાગશે. ળિયુગના અંતના એંધાણ: પંડિત ડો. મિશ્રાજીએ જણાવ્યું હતું કે જગન્નાથ પુરીના પવિત્ર મંદિરમાં બનનારી કેટલીક ઘટનાઓ યુગ પરિવર્તનનો સંકેત આપશે. જેમાં અરુણ સ્તંભ અને... - [અમદાવાદના શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ડૉ. પંડિત કાશીનાથ મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ](https://karnawatinews.com/index.php/2026/03/30/special-presence-of-dr-pandit-kashinath-mishra-at-shri-nimbark-narayan-tirthdham-prerna-peeth-in-ahmedabad/): અમદાવાદ : પ્રાચીન જ્ઞાનના સંશોધક અને પરિવર્તનના દ્રષ્ટાવાન સંશોધક ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા આજે અમદાવાદના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ડૉ. મિશ્રાએ પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા નવા યુગના સંકેતો વિશે અત્યંત ચોંકાવનારા અને મહત્વપૂર્ણ ખુલાસાઓ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 600 વર્ષ પૂર્વે પંચસખા દ્વારા રચાયેલ ભવિષ્ય માલિકા ગ્રંથોમાં અત્યારની ભૌગોલિક અને રાજકીય સ્થિતિનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી સમય માનવજાત માટે પરિવર્તનકારી સાબિત થશે. આ સંવાદ દરમિયાન ડૉ. કાશીનાથ મિશ્રાએ ભગવાન મહાવિષ્ણુના દશમા અવતાર... - [અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન](https://karnawatinews.com/index.php/2026/03/28/grand-celebration-of-shri-mahavir-janma-kalyanak-mahotsav-and-kavi-sammelan-in-ahmedabad-on-march-30th/): અમદાવાદ: ભારતવર્ષીય તીર્થક્ષેત્ર કમિટી, ગુજરાત દ્વારા આગામી 30 માર્ચ 2026ના રોજ અમદાવાદના આંગણે ‘શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ’ની અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે  અધ્યક્ષ શ્રી પારસ જૈન બજ, ઉપાધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ, મહામંત્રી શ્રી ઋષભકુમાર જૈન, સંયોજક શ્રી નરેશભાઈ શાહ તેમજ શ્રી રતનભાઈ પાટની એ ઉપસ્થિત રહી મહોત્સવની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે શિરોમણી સંરક્ષક સોભાગ મલ જી કટારિયા એ પણ ખાસ માહિતી આપી. શ્રી પારસ જૈન બજએ જણાવ્યું હતું કે, “આ મહોત્સવ 30 માર્ચના રોજ સાંજે 7-00 કલાકે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે આવેલા કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલમાં યોજાશે. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે ભારતની શાન... - [આઈસીએસઆઈ (ICSI) અમદાવાદ ચેપ્ટર દ્વારા તાજ રિસોર્ટ, ગાંધીનગર ખાતે ભવ્ય કોન્ફરન્સનું આયોજન](https://karnawatinews.com/index.php/2026/03/28/icsi-ahmedabad-chapter-hosts-grand-conference-at-taj-resort-gandhinagar/): અમદાવાદ, માર્ચ, 2026 : ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) ના અમદાવાદ ચેપ્ટર દ્વારા ગાંધીનગરના પ્રતિષ્ઠિત તાજ રિસોર્ટ ખાતે બે દિવસીય  ‘આઈકોનિક કોન્ફરન્સ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં દેશભરમાંથી 300થી વધુ કંપની સેક્રેટરીઓ એકત્રિત થયા હતા. ભારતમાં કંપની સેક્રેટરીના વ્યવસાયને વધુ મજબૂત બનાવવા અને તેને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેના ICSIના સતત પ્રયાસોમાં આ ઘટના એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સમાન છે. આ કોન્ફરન્સમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) ના પ્રેસિડેન્ટ સીએસ પવન ચંદક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મુખ્ય સંબોધન આપ્યું હતું. પોતાના વક્તવ્યમાં સીએસ ચંદકે  વર્તમાન કોર્પોરેટ જગતમાં કંપની સેક્રેટરીઓની... - [1 એપ્રિલ, 2026 થી JOJO એપ પર સ્ટ્રીમ થશે એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’](https://karnawatinews.com/index.php/2026/03/26/a-power-packed-dose-of-entertainment-action-drama-film-pagalpanti-to-stream-on-jojo-app-from-april-1-2026/): ડિજિટલ મનોરંજનની દુનિયામાં જાણીતું પ્લેટફોર્મ JOJO એપ તેના માર્ચ મહિનાના મનોરંજનના શાનદાર અંત તરીકે અને એપ્રિલની શરૂઆત ધમાકેદાર બનાવવા માટે એક જોરદાર એક્શન-ડ્રામા ફિલ્મ ‘પાગલપંતી’ રજૂ કરી રહ્યું છે. 1 એપ્રિલ, 2026 થી આ મલ્ટીસ્ટારર ફિલ્મ JOJO એપ પર ઉપલબ્ધ થશે. હાઈ-એનર્જી એક્શન અને કોમેડીના સંગમ સાથે આ ફિલ્મ પ્રેક્ષકો માટે એક નવીન અનુભવ બની રહેશે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ સ્ટારકાસ્ટ છે. જેમાં મહેશ માંજરેકર, સોનુ સૂદ, રાહુલ દેવ, મુકુલ દેવ, અલી અસગર અને ભવિક ભોજક જેવા દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળશે. આ કલાકારોના દમદાર પર્ફોર્મન્સ અને મજબૂત ડાયલોગ્સે ફિલ્મને ગુજરાતી સિનેમાની એક હાઈ-વોલ્ટેજ એક્શન-ડ્રામા તરીકે સ્થાપિત... - [જુહી દેસાઈ દ્વારા નિર્મિત, ગુજરાતી અર્બન ફિલ્મ “કુકા ઈઝ મની કેશ” ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હાઈ-એનર્જી ટ્રેલર અને ગીતો લોન્ચ](https://karnawatinews.com/index.php/2026/03/24/produced-by-juhi-desai-gujarati-urban-film-kuka-is-money-cash-unveils-high-energy-trailer-songs-at-grand-celebration/): બહુપ્રતીક્ષિત ગુજરાતી અર્બન એન્ટરટેઈનર “કુકા ઈઝ મની કેશ” એ પાવર-પેક્ડ ટ્રેલર અને સોંગ્સ લૉન્ચની ઉજવણી કરી, જે પ્રેક્ષકો અને ફિલ્મ સમુદાય માટે એક આકર્ષક પ્રવાસની શરૂઆત દર્શાવે છે. શ્રી મારુતિ આર્ટ દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મનું દિગ્દર્શન હિમાંશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ જુહી દેસાઈ અને ડી.એચ. પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પીયૂષ મિશ્રા સહ-નિર્માતા છે. પ્રકાશન કાર્યક્રમમાં એક જબરદસ્ત પ્રતિભાવ જોવા મળ્યો કારણ કે ટ્રેલરમાં ફિલ્મની ઝડપી ગતિવાળી વાર્તા, જીવંત પાત્રો અને શહેરી નાટકનું આકર્ષક મિશ્રણ દર્શાવવામાં આવ્યું હતું. જીવંત, યુવા અને આજના ગુજરાતી પોપ સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડતા ગીતોએ ઉત્સાહી વાતાવરણમાં વધારો કર્યો, જેને ઉપસ્થિતો તરફથી... - [સાણંદ ખાતે “વીરાંજલિ ૨.૫” કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો](https://karnawatinews.com/index.php/2026/03/24/veeranjali-2-5-program-held-in-a-grand-manner-at-sanand/): વીરાંજલિ સમિતિ તેમજ GTPL દ્વારા આયોજિત વંદે માતરમ્ની ઉજવણીના ઉપક્રમે ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિત્તે સાણંદ ખાતે “વીરાંજલિ ૨.૫” કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો. માં ભારતીના વીર ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર આપતો આ કાર્યક્રમ છેલ્લા ૧૮ વર્ષથી અવિરત રીતે યોજાઈ રહ્યો છે, જેનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવાનો છે. વર્ષ ૨૦૨૬માં વંદે માતરમ્ ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત આ વિશેષ સંસ્કરણમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની અજાણી અને પ્રેરણાદાયી શૌર્યગાથાઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી માયાભાઈ આહિર, શ્રી સાંઈરામ દવે, શ્રી રાજભા ગઢવી અને શ્રી અલ્પાબેન... - [હિન્દી શો 'અમર યોદ્ધા' એ 'ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ'માં 'બેસ્ટ VFX'નો એવોર્ડ મેળવ્યો](https://karnawatinews.com/index.php/2026/03/23/hindi-show-amar-yoddha-wins-best-vfx-award-at-true-vertical-awards/): અમદાવાદ: મનોરંજન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહેલા ‘વાલ્મિકી પિક્ચર્સ’ દ્વારા નિર્મિત લોકપ્રિય શો ‘અમર યોદ્ધા’ એ તાજેતરમાં પ્રતિષ્ઠિત ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’ માં ‘બેસ્ટ VFX’ (બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) નો એવોર્ડ જીતીને ગુજરાતી મનોરંજન જગતનું નામ રોશન કર્યું છે. આ એવોર્ડ શોની ટેકનિકલ સદ્ધરતા અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિઝ્યુઅલ કન્ટેન્ટ મહત્વપૂર્ણ છે. ‘અમર યોદ્ધા’એ તેની અદભૂત વિઝ્યુઅલ ઈફેક્ટ્સ દ્વારા દર્શકોને એક નવો અને રોમાંચક અનુભવ પૂરો પાડ્યો છે. આ સિદ્ધિ બદલ ગૌરવ વ્યક્ત કરતા વાલ્મિકી પિક્ચર્સના નિર્માતા ભૌમિક સંપત અને જીનલ બેલાણી એ જણાવ્યું હતું કે ‘અમર યોદ્ધા’ માટે શ્રેષ્ઠ VFX નો એવોર્ડ જીતવો એ ખૂબ જ વિશેષ અનુભવ છે. અત્યાર સુધી... - [ડાયકિન ઇન્ડિયાએ હાઇ-એફિશિયન્સી રૂમ એસી રેન્જ અને AI-સંચાલિત VRV આલ્ફા સિરીઝ સાથે કૂલિંગના ભવિષ્યને આપી નવી વ્યાખ્યા](https://karnawatinews.com/index.php/2026/03/23/daikin-india-redefines-the-future-of-cooling-with-new-high-efficiency-room-ac-range-and-ai-powered-vrv-alpha-series/): અમદાવાદ, 18.03.26 – જાપાનની ડાઇકિન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૧૦૦% પેટાકંપની, ડાઇકિન એરકન્ડિશનિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે તેની ખૂબ જ અપેક્ષિત ૨૦૨૬ પ્રોડક્ટ લાઇનઅપ લોન્ચ કરવાની જાહેરાત કરી, જે ઉર્જા કાર્યક્ષમતા અને સ્માર્ટ ક્લાયમેટ કંટ્રોલમાં નોંધપાત્ર છલાંગ લગાવે છે. નવી શ્રેણીમાં રૂમ એર કંડિશનર્સ (RA) ની સંપૂર્ણપણે સુધારેલી શ્રેણીનો સમાવેશ થાય છે જે નવીનતમ BEE 2026 સ્ટાર રેટિંગ ધોરણોનું પાલન કરે છે, અને અગ્રણી VRV આલ્ફા શ્રેણી, જે ડાઇકિનની પેટન્ટ VRV ટેકનોલોજીમાં અદ્યતન AI અને IoT ક્ષમતાઓને એકીકૃત કરે છે.   આ મહત્વપૂર્ણ અવસરે ડાયકિન ઈન્ડિયાના ચેરમેન અને એમ.ડી. શ્રી કંવલજીત જાવાએ જણાવ્યું હતું કે, “ડાયકિન ભારતીય ગ્રાહકોને અત્યાધુનિક, ભરોસાપાત્ર અને ઉર્જા... - [યામાહા મ્યુઝિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે એકેડેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ મ્યુઝિક આઇકોન એ.આર. રહેમાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂકની ઘોષણા કરી](https://karnawatinews.com/index.php/2026/03/23/yamaha-music-india-pvt-ltd-announced-the-appointment-of-a-r-rahman-academy-award-winning-composer-and-internationally-acclaimed-music-icon-as-brand-ambassador/): ચેન્નાઈ, ભારત | 22 માર્ચ 2026: એકેડેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને વૈશ્વિક સ્તરે આદરણીય મ્યુઝિક આઇકોન, એ.આર. રહેમાને ભારતીય સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની સંગીત યાત્રા ભારતીય પ્રતિભાની વૈશ્વિક ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે – એક એવું વિઝન જે ભારતમાં સંગીત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેની ‘યામાહા મ્યુઝિક ઇન્ડિયા’ની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. આ જોડાણ ભારતના સંગીત ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે યામાહા મ્યુઝિક ઇન્ડિયાની લાંબા ગાળાની કટિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. યામાહા મ્યુઝિક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી યામામોટો તાકેતોશીએ જણાવ્યું હતું કે, “સંગીત એ યામાહાની ફિલસૂફીના હાર્દમાં છે. ભારતનો સમૃદ્ધ સંગીત વારસો વૈશ્વિક ઓળખને પાત્ર છે.... - [ગુજરાતી ફિલ્મનું ગૌરવ: પ્રતિષ્ઠિત INCA એવોર્ડ્સમાં 'કાશી રાઘવ'ને મળ્યું સ્થાન](https://karnawatinews.com/index.php/2026/03/23/pride-of-gujarati-film-kashi-raghav-gets-a-place-in-the-prestigious-inca-awards/): ગુજરાતી સિનેમા માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. પ્રતિષ્ઠિત ઇન્ડિયન નેશનલ સિને એકેડમી (INCA) એવોર્ડ્સમાં પ્રાદેશિક ફિલ્મોના દબદબા વચ્ચે ગુજરાતી ફિલ્મ ‘કાશી રાઘવ’  એ વિવિધ કેટેગરીમાં નામાંકન મેળવીને રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના સહયોગથી આયોજિત આ એવોર્ડ્સમાં 12 ભારતીય ભાષાઓની ફિલ્મો વચ્ચે સ્પર્ધા હતી, જેમાં ‘કાશી રાઘવ’ એ પોતાની અનોખી વાર્તા અને શ્રેષ્ઠ નિર્માણ મૂલ્યોના આધારે મહત્વનું સ્થાન હાંસલ કર્યું છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું સફળ નિર્માણ પ્રોડ્યુસર ધનપાલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે, આ ફિલ્મની સંવેદનશીલ અને હૃદયસ્પર્શી વાર્તાને પડદા પર જીવંત કરવાનું શ્રેય રાઈટર અને ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામીને ફાળે જાય... - [ઓડિશા પરબ  : અમદાવાદમાં જોવા મળશે ઓડિશાના વાઇબ્રન્ટ કલ્ચર, વાનગીઓ, ક્રાફટ અને ટુરિઝમ એક્સપિરિયન્સનો સમન્વય](https://karnawatinews.com/index.php/2026/03/21/odisha-parab-brought-the-vibrant-culture-cuisine-crafts-and-tourism-experiences-of-odisha-to-ahmedabad/): ભારતના સૌથી જીવંત સાંસ્કૃતિક રાજ્યોમાંનું એક ગણાતું ઓડિશા એક એવી ભૂમિ છે, જ્યાં પ્રાચીન પરંપરાઓ, શ્રેષ્ઠ કલા અને કુદરતી સૌંદર્યનો અદભૂત સમન્વય જોવા મળે છે. પોતાની શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ અને લોક સંસ્કૃતિથી લઈને સુંદર હસ્તકલા, હાથવણાટ અને અનોખા ભોજન વારસા સુધી, ઓડિશા ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને ગૌરવનું દર્શન કરાવે છે. બેંગલુરુ અને ગુવાહાટી ખાતે અગાઉની આવૃત્તિઓની સફળતા બાદ, ઓડિશા સરકારનો પ્રવાસન વિભાગ, અમદાવાદમાં તેના મુખ્ય સાંસ્કૃતિક અને પર્યટન પ્રદર્શન ઓડિશા પરબ  લાવી રહ્યો છે. આ પહેલ ઓડિશાના અનુભવ-આધારિત પર્યટન, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ક્રિએટિવ પરંપરાઓને સમગ્ર ભારતમાં પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાના હેતુથી વ્યાપક રાષ્ટ્રીય પહોંચનો એક ભાગ છે. પશ્ચિમ ભારતમાં ઓડિશાની... - [ગુજરાતી સિનેમામાં 19 વર્ષીય યુવા નિર્માતા દક્ષ એ. વાસુનો ધમાકેદાર પ્રવેશ, 'દ્વાન પ્રોડક્શન'ની નવી ફિલ્મનું  શૂટિંગ શરૂ](https://karnawatinews.com/index.php/2026/03/21/19-year-old-young-producer-daksh-a-vasu-makes-a-grand-entry-into-gujarati-cinema-shooting-begins-for-dvaan-productions-new-film/): ગુજરાતી સિનેમામાં ફરી એકવાર નવો ઉત્સાહ અને નવી પેઢીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) દ્વારા એક નવી ગુજરાતી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. રોયલ રિલેક્સા ગ્રુપના 19 વર્ષના યંગ આંત્રપ્રિન્યોર દક્ષ એ. વાસુ બિઝનેસની દુનિયામાં સફળતા મેળવ્યા બાદ હવે ફિલ્મ પ્રોડ્યુસર તરીકે પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ સાથે દક્ષ વાસુ પ્રોડક્શનની દુનિયામાં ઓફિશિયલી સ્ટેપ-ઇન કરી રહ્યા છે, જે પ્રોજેક્ટમાં દીપ પટેલ કો-પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. આ ફિલ્મ ‘ડ્રીમ યાત્રા ફિલ્મ્સ’ સાથેના એસોસિએશનમાં તૈયાર થઈ રહી છે અને ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જાણીતા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા કાર્યરત છે. ‘દ્વાન... - ["મેરે કૃષ્ણ" : અમદાવાદમાં 28 અને 29 માર્ચે ઔડા ઓડિટોરિયમમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ](https://karnawatinews.com/index.php/2026/03/19/mere-krishn-a-grand-theatrical-spectacle-set-to-mesmerize-ahmedabad/): અમદાવાદ હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન “મેરે કૃષ્ણ” આગામી 28 અને 29 માર્ચ 2026 ના રોજ પ્રતિષ્ઠિત ઔડા  ઓડિટોરિયમ ખાતે ચાર ભવ્ય શો સાથે રજૂ થશે. “મેરે કૃષ્ણ” એ માત્ર એક નાટક નથી, પરંતુ એક ગાઢ અને તરબોળ કરી દેનારો આધ્યાત્મિક અનુભવ છે, જે ભગવાન શ્રીકૃષ્ણની શાશ્વત ગાથાને અદભૂત સ્કેલ અને ભાવનાત્મક ગહનતા સાથે જીવંત કરે છે. 20  દ્રશ્ય-સમૃદ્ધ પ્રસંગોમાં વિસ્તરેલી આ પ્રસ્તુતિ શ્રીકૃષ્ણના જીવનના સૌથી પ્રિય પ્રકરણોને આવરી લે છે—તેમની દિવ્ય લીલાઓથી લઈને મહાભારતના પરમ માર્ગદર્શક અને તત્વચિંતક તરીકેના તેમના પ્રભાવશાળી પરિવર્તન સુધીની સફર... - [અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સોલો એક્ઝિબિશન](https://karnawatinews.com/index.php/2026/03/18/facesurface-painting-as-process-a-solo-exhibition-by-rajendra-kadia-from-17-22-march-2026-at-l-p-hutheesing-visual-art-centre-ahmedabad/): અમદાવાદ : કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન સિરીઝ ફેસસરફેસ : પેઇન્ટિંગ એઝ પ્રોસેસ સાથે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર , અમદાવાદ ખાતે શરૂ થયું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મંગળવાર, 17 માર્ચ 2026 ના રોજ યોજાયું હતું અને તે 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે. આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા, પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સોરાસ પર બનેલી નવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. રાજેન્દ્ર કડિયા માનવ ચહેરાને પરંપરાગત પોર્ટ્રેટ તરીકે નહીં, પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરે છે—જ્યાં ગેસ્ચર, ટેક્સચર, મેમરી  એકસાથે આવે છે. કલાકારની પેઇન્ટિંગ પ્રક્રિયામાં રેખાઓ અને રંગોના સ્તરો ધીમે ધીમે સપાટી પર ઉભરતા જાય છે. આ... - [ગુજરાતી એન્ટરટેઈનમેન્ટમાં હાસ્ય અને સામાજિક સંદેશનો અનોખો સંગમ: સ્મિત પંડ્યા અને ચેતન દૈયા સ્ટારર 'સેવાભાવી' 19 માર્ચે JOJO એપ પર થશે રિલીઝ](https://karnawatinews.com/index.php/2026/03/18/a-unique-blend-of-humour-and-social-message-in-gujarati-entertainment-smit-pandya-and-chetan-daiya-starrer-seva-bhavi-set-to-release-on-jojo-app-on-march-19/): અમદાવાદ: ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં હંમેશા કંઈક નવું અને હટકે પીરસવા માટે જાણીતું OTT પ્લેટફોર્મ ‘JOJO’ ફરી એકવાર દર્શકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સજ્જ થયું છે. આગામી 19 માર્ચના રોજ ‘JOJO એપ’ પર એક અનોખી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘સેવાભાવી’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હાસ્ય અને અર્થસભર વાર્તાનો એક સુંદર સમન્વય છે, જે દર્શકોને મનોરંજનની સાથે સામાજિક પરિસ્થિતિઓનો ચિતાર પણ આપશે. ફિલ્મ ‘સેવાભાવી’ માં સમાજની કેટલીક ગંભીર પરિસ્થિતિઓને હાસ્યના માધ્યમથી રજૂ કરવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. સામાજિક કટાક્ષ અને માનવીય લાગણીઓના સમન્વય સાથેની આ વાર્તા દરેક પ્રેક્ષકને પોતાની સાથે જોડાયેલી લાગશે. ફિલ્મમાં રોજબરોજના જીવનના એવા કિસ્સાઓ વણાયેલા... - [બેન્કર આઈવીએફના નવા ફર્ટિલિટી સેન્ટરનો સુરતમાં શુભારંભ](https://karnawatinews.com/index.php/2026/03/15/banker-ivf-launches-new-fertility-centre-in-surat/): Gujarat – સુરતા બેન્કર આઈવીએફ ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સેન્ટરે સુરતમાં પોતાના નવા ફર્ટિલિટી ક્લિનિકનો શુભારંભ કર્યો છે. આ શરૂઆત આ ક્ષેત્રમાં સંગઠિત અને આધુનિક ફર્ટિલિટી સેવાઓ સુધી પહોંચ સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નવું સેન્ટર ઓફિસ ને 211-223, બીજી માળ, યુનિવર્સલ ટ્રેડ સેન્ટર, એલ.પી. સાવની રોડ, અડાજણ, સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર ફર્ટિલિટી અને આસિસ્ટેડ રીપ્રોડક્ટિવ ટેક્નોલોજી સંબંધિત તમામ સેવાઓ પૂરી પાડશે. આધુનિક ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ લેબોરેટરી સુવિધાઓ અને નિષ્ણાત તબીબોની ટીમના સહકારથી આ સેન્ટર સુરત શહેરમાં પરામર્શ, તપાસ અને સારવારની પૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે। નવા સેન્ટરના ઉદ્ધાટન સમારોહમાં બેન્કર આઈવીએફ ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સેન્ટરના... - [E4U એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ 'ચોર નંબર-1' નું શૂટિંગ પૂર્ણ,  નિર્માતા નિલેશ મોદી એ બધા આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા](https://karnawatinews.com/index.php/2026/03/13/chor-no-1-wraps-up-shoot-producer-nilesh-modi-congratulates-cast-and-crew-2/): ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું અને મનોરંજક કન્ટેન્ટ લાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.  E4U એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈન ના સહયોગથી બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચોર નંબર-1’ ના શૂટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ચોર નંબર -1 ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક કંપનીમાં કામ કરતા ત્રણ એમ્પોલયી ની વાત છે, કંપનીના મેનેજરના કારણે આ ત્રણ એમ્પ્લોયી એ ભૂલ નો ભોગ બને છે અને આ ત્રણ એમ્પ્લોયી એ મેનેજર બદલો લેવા એક ચોરી કરે છે અને ત્યાર બાદ એક રાતમાં આ ત્રણેય સાથે શું... - [E4U એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ 'ચોર નંબર-1' નું શૂટિંગ પૂર્ણ,  નિર્માતા નિલેશ મોદી એ બધા આર્ટિસ્ટ અને ક્રૂ મેમ્બર્સને અભિનંદન પાઠવ્યા](https://karnawatinews.com/index.php/2026/03/12/chor-no-1-wraps-up-shoot-producer-nilesh-modi-congratulates-cast-and-crew/): ગુજરાતી સિનેમા જ્યારે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું અને મનોરંજક કન્ટેન્ટ લાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.  E4U એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈન ના સહયોગથી બની રહેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ચોર નંબર-1’ ના શૂટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ચોર નંબર -1 ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક કંપનીમાં કામ કરતા ત્રણ એમ્પોલયી ની વાત છે, કંપનીના મેનેજરના કારણે આ ત્રણ એમ્પ્લોયી એ ભૂલ નો ભોગ બને છે અને આ ત્રણ એમ્પ્લોયી એ મેનેજર બદલો લેવા એક ચોરી કરે છે અને ત્યાર બાદ એક રાતમાં આ ત્રણેય સાથે શું... - [IFFCO ના પારાદીપ યુનિટમાં સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ–3નું રાષ્ટ્રને સમર્પણ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા](https://karnawatinews.com/index.php/2026/03/10/iffco-paradeep-unit-expands-capacity-sulphuric-acid-plant3-dedicated-to-the-nation-by-union-minister-amit-shah/): પારાદીપ, ઓડિશા: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહે આજે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડના પારાદીપ યુનિટમાં નવા સ્થાપિત થયેલા સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ–3 (SAP–III) ને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ પ્લાન્ટના પ્રારંભ સાથે ભારતના ખાતર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવામાં અને દેશના ખેડૂત સમાજને સહારો આપવામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન નોંધાયો છે. નવા સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટની સ્થાપના અંદાજે રૂ. 700 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે કરવામાં આવી છે અને તેની ઉત્પાદન ક્ષમતા દરરોજ લગભગ 2,000 મેટ્રિક ટન છે. આ સુવિધા પારાદીપ કોમ્પ્લેક્સની કાર્યક્ષમતા નોંધપાત્ર રીતે વધારશે, જે ભારતના સૌથી મોટા એકીકૃત ફોસ્ફેટિક ખાતર ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે. આ સમર્પણ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર... - [શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 36માં સમૂહ લગ્નોત્સવ "કન્યાદાન-3" નું ભવ્ય આયોજન](https://karnawatinews.com/index.php/2026/03/09/grand-celebration-of-the-36th-mass-wedding-kanyadan-3-by-shri-saurashtra-sai-suthar-community-ahmedabad/): અમદાવાદ: શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ “કન્યાદાન-3” તારીખ 8 માર્ચ, 2026 રવિવારના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદયગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.. આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ કર્યું. સમાજના અગ્રણીઓ શ્રી હિંમતભાઈ હિંગુ, શ્રી ચંદુભાઈ ગોહિલ, શ્રી હિતુભાઈ સોલંકી, શ્રી કાન્તિભાઈ જેઠવા, શ્રી નાથાભાઈ વાઘેલા અને અન્ય હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ પાવન અવસરે અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિતિ રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા. જેમાં ખાસ... - [પ્રતીક ગાંધી અને જાનકી બોડીવાલા સ્ટારર ગુજરાતી ફિલ્મ 'તંબુરો’ 12મી માર્ચથી થશે JOJO એપ પર સ્ટ્રીમ](https://karnawatinews.com/index.php/2026/03/07/pratik-gandhi-and-janki-bodiwala-starrer-tamburo-to-stream-on-jojo-app-from-march-12/): ગુજરાતી સિનેમાના ચાહકો માટે મનોરંજનના એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. ધમાકેદાર કોમેડી એન્ટરટેઈનર ગુજરાતી ફિલ્મ ‘તંબુરો’ હવે ઓટીટી પ્લેટફોર્મ JOJO APP (જોજો એપ) પર સ્ટ્રીમ થવા જઈ  રહી છે. પોતાની અનોખી વાર્તા અને શાનદાર કોમેડીને કારણે થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ, હવે આ ફિલ્મ વિશ્વભરના ગુજરાતી દર્શકો માટે 12 મી માર્ચ, 2026 ના રોજ JOJO એપ પર આવી રહી છે. હળવા અંદાજમાં ગંભીર પરિસ્થિતિઓને હાસ્યમાં પલટાવતી આ ફિલ્મ ગુજરાતી પરિવારો માટે એક પરફેક્ટ એન્ટરટેઈનર સાબિત થઈ છે. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની પ્રતિભાશાળી સ્ટારકાસ્ટ છે, જેમાં ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકારો એકસાથે જોવા મળે છે. ‘સ્કેમ 1992’ ફેમ... - ['દ્વાન પ્રોડક્શન' દ્વારા નવી ગુજરાતી ફિલ્મનું શુભ મુહૂર્ત](https://karnawatinews.com/index.php/2026/03/06/auspicious-time-for-new-gujarati-film-by-dwan-production/): ગુજરાતી સિનેમામાં ફરી એકવાર નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) દ્વારા એક નવી ગુજરાતી ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે અને તેનું શુભ મુહૂર્ત યોજાયું હતું. આ ફિલ્મ દક્ષ એ. વાસુ દ્વારા નિર્મિત કરવામાં આવી રહી છે, જ્યારે દીપ પટેલ આ પ્રોજેક્ટમાં કો-પ્રોડ્યુસર તરીકે જોડાયેલા છે. આ ફિલ્મ ‘ડ્રીમ યાત્રા ફિલ્મ્સ’ સાથેના એસોસિએશનમાં તૈયાર થઈ રહી છે. ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા છે, જેઓ જાણીતા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. દ્વાન પ્રોડક્શનની આ નવી ગુજરાતી ફિલ્મનું દિગ્દર્શન ધ્રુવ ગોસ્વામી કરી રહ્યા છે, જેઓ પોતાની આગવી દ્રષ્ટિથી ફિલ્મને જીવંત બનાવશે. ફિલ્મની વાર્તા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા લેખક અને અભિનેતા ચેતન... - ["મહિલા દિવસ પર કલર્સની મુખ્ય અભિનેત્રીઓ જણાવી રહી છે કે તેમના માટે સશક્તિકરણનો શું અર્થ છે."](https://karnawatinews.com/index.php/2026/03/05/on-womens-day-colors-leading-ladies-share-what-empowerment-means-to-them/): “પ્રિયંકા ચાહર ચૌધરી, જે કલર્સના સુપરનેચરલ શો ‘નાગિન’માં અનંતાનું પાત્ર ભજવી રહી છે, તે કહે છે – ‘હું ચાર બહેનોવાળા પરિવારમાં ઉછરી છું, તેથી મજબૂત બનવું એ અમારા જીવનની એક સ્વાભાવિક રીત હતી. અમને હંમેશા શીખવવામાં આવ્યું હતું કે સ્વતંત્ર થવું એ કોઈ વિકલ્પ નથી, પણ અનિવાર્યતા છે. મારા પિતા હંમેશા કહેતા – ‘જો તમે દુનિયામાં પગ નહીં મૂકો, તો શીખશો કેવી રીતે?’ મેં જોયું છે કે મહિલાઓ પર લાદવામાં આવેલા અનેક પ્રતિબંધો તેમની ક્ષમતાને કારણે નહીં, પણ સમાજની વિચારસરણી અને ઉછેરને કારણે હોય છે.'” “માનસી સાલ્વી, જે કલર્સના શો ‘મહાદેવ એન્ડ સન્સ’માં ભાનુનું પાત્ર ભજવી રહી છે, તે કહે... - [હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા વડોદરા, ગુજરાતમાં રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરે છે](https://karnawatinews.com/index.php/2026/03/03/honda-motorcycle-scooter-india-organizes-road-safety-awareness-program-in-vadodara-gujarat/): 2400થી વધુ ભાગીદારો ઇન્ટરેક્ટિવ રોડ સેફ્ટી લર્નિંગ સેશન્સમાં જોડાયા વડોદરા, ફેબ્રુઆરી 2026:  હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઈ) એ વડોદરા, ગુજરાતમાં રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો, જેનો હેતુ યુવા રોડ યુઝર્સમાં વધુ સુરક્ષિત રોડ પ્રેક્ટિસિસને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પહેલમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના 2400થી વધુ ભાગીદારો જોડાયા, જેમાં જવાબદાર રોડ વર્તન અને મૂળભૂત ટ્રાફિક જાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નાની ઉંમરે જ જરૂરી માર્ગ સુરક્ષા પ્રેક્ટિસિસ સાથે પરિચિત કરવાનો હતો, જેથી તેઓ વર્તમાન અને ભવિષ્યના માર્ગ ઉપયોગકર્તા તરીકે પોતાની ભૂમિકા સમજી શકે. નાની ઉંમરે જાગૃતિ સુરક્ષિત આદતો વિકસાવવામાં અને માર્ગ પર સમજપૂર્વકના નિર્ણયો લેવામાં... - [મહિલા સશક્તિકરણની ઉજવણી: 'વી હેલ્પ - પ્રોજેકટ ઉર્જા' દ્વારા 6 માર્ચે યોજાશે 'ઊર્જા એવોર્ડ્સ 2026', અનાર પટેલ મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત](https://karnawatinews.com/index.php/2026/03/02/celebrating-women-empowerment-urja-awards-2026-to-be-organized-on-march-6-by-we-help-project-urja-anar-patel-to-be-the-chief-guest/): અમદાવાદ : ગુજરાતની સેવાકીય સંસ્થાઓમાં અગ્રેસર ‘વી હેલ્પ – પ્રોજેકટ ઉર્જા’ દ્વારા વુમન એમ્પાવર્મેન્ટ, લીડરશીપ અને પ્રેરણાદાયી મહિલાઓના સન્માન માટેના પ્રતિષ્ઠિત ‘ઊર્જા એવોર્ડ્સ 2026’ ની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે આ એવોર્ડ સમારોહ તેની 8મી એડિશનમાં પ્રવેશ કરી રહ્યો છે, જેની થીમ “ધ પાવર ઓફ ઇન્સ્પિરેશન”રાખવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગ્રામશ્રી અને ક્રાફ્ટરૂટ્સના સ્થાપક એવા અનાર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. તેઓ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ કારીગરોના ઉત્થાન માટેના તેમના અવિરત સમર્થન માટે જાણીતા છે. આ સાંજે આપણે એવી તમામ મહિલાઓની શક્તિ, નેતૃત્વ અને પ્રેરણાની ઉજવણી કરીશું જેમણે સમાજમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે. આ કાર્યક્રમ આગામી... - [વૈશ્ચિક તકોની જાગૃતિ વધારવાના નેમ સાથે સી.એ. રિન્કેશ શાહ ICAI અમદાવાદના ચેરમેન તરીકે નિયુક્ત થયા](https://karnawatinews.com/index.php/2026/02/27/global-opportunity-for-cas-key-priority-ca-rinkesh-shah-newly-elected-chairman-of-icai-ahmedabad/): અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ICAI અમદાવાદ (WIRC) ખાતે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થયો. શાખા દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતા વૈશ્વિક દ્રષ્ટિકોણ ટેકનોલોજી આધારિત વિકાસ અને સભ્યો વિદ્યાર્થીઓના સર્વાંગી સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને આગામી વર્ષ માટે કાર્યયોજનાની દિશા નક્કી કરવામાં આવી છે. નવા હોદ્દેદારો નીચે મુજબ છે: સીએ. રિન્કેશ શાહ – ચેરમેન, સીએ. સમીર ચૌધરી – વાઇસ-ચેરમેન, સીએ. ચેતન જગેતિયા  – સેક્રેટરી, સીએ. શિખા અગરવાલ – ટ્રેઝરર, સીએ. સાહિલ ગાલા – WICASA અમદાવાદ બ્રાન્ચ નવા ચેરમેન તરીકે નિયુક્ત થયેલા સી.એ. રિન્કેશ શાહ પોતાના સંદેશમાં જણાવ્યું કે આજના પરિવર્તનશીલ આર્થિક અને વ્યાવસાયિક પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગતતા, સતત શિક્ષણ અને નૈતિકતા... - [મંત્રા ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં  'પિચકારી સ્પ્લેશ’ હોળી પાર્ટીનું આયોજન : બરસાનાની પરંપરા અને આધુનિક મ્યુઝિકનો અનોખો સંગમ](https://karnawatinews.com/index.php/2026/02/27/mantra-events-presents-pichkaari-splash-2026-in-ahmedabad-a-unique-fusion-of-barsana-tradition-and-modern-music/): રંગોના પર્વ હોળી-ધૂળેટીની ઉજવણીને યાદગાર બનાવવા માટે અમદાવાદના આંગણે એક ભવ્ય મનોરંજન કાર્યક્રમ  ‘પિચકારી સ્પ્લેશ – બરસાને કી હોલી’ નું આયોજન 4 માર્ચના રોજ શુભ ફાર્મ, એલ.જે. યુનિવર્સિટીની પાસે, મકરબા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. કરવામાં આવ્યું છે. મંત્રા ઇવેન્ટ્સ (Mantra Events) પ્રસ્તુત આ ઈવેન્ટમાં અમદાવાદીઓને રાધા-કૃષ્ણની ભક્તિ, રંગોનો આનંદ અને સંગીતના તાલે ઝૂમવાની સુવર્ણ તક મળશે. આ અંગે મંત્રા ઈવેન્ટ્સના ફાઉન્ડર રોનક મકવાણાએ માહિતી આપી હતી અને સાથે જ કિરણ મકવાણા, વત્સલ નાયક, હર્ષ જમાદાર, પરમ વ્યાસ અને વિજય લાબાણા એ માહિતી આપી હતી. સાથે જ ડીજે અજા (AJA) એ પણ હોળી માટે ટ્રેન્ડિંગ મ્યુઝિક અંગે માહિતી આપી હતી.... - [ઇન્ડિયાનું ફર્સ્ટ "કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ" અમદાવાદમાં  'દાસ્તાન ઓટોવર્લ્ડ' ખાતે યોજાશે : વિન્ટેજ કાર અને સિનેમાનો  અનોખો સંગમ](https://karnawatinews.com/index.php/2026/02/25/indias-first-car-cinema-festival-to-be-hosted-at-dastan-autoworld-the-pranlal-bhogilal-collection-ahmedabad/): હોલીવુડ, બોલીવુડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય, તેના અંશો બતાવવામાં આવશે • 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ દરમિયાન યોજાશે ભવ્ય પબ્લિક એક્ઝિબિશન અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ વિન્ટેજ કારના કલેક્શન માટે જાણીતું અમદાવાદનું ‘દાસ્તાન ઓટોવર્લ્ડ – ધ પ્રાણલાલ ભોગીલાલ કલેક્શન’ તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે એક અનોખા ‘કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની કલ્પના આ કલેક્શનના કસ્ટડિએન્સ શ્રીમતી ચામુંડેશ્વરી ભોગીલાલ ચીનાઈ અને શ્રી બ્રિજેશ ચીનાઈ દ્વારા કરવામાં આવી છે. દાસ્તાન ઓટોવર્લ્ડ’, કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે 27 ફેબ્રુઆરી થી 1... - [ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીનદ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન](https://karnawatinews.com/index.php/2026/02/24/in-collaboration-with-the-gujarat-sahitya-academy-and-the-ahmedabad-municipal-corporation-doorbin-is-organizing-the-program-astitvano-utsav-2-0-ame-amdavadi/): અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીન દ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 26 ફેબ્રુઆરી 2026, ગુરુવારે સાંજે 6:00 વાગ્યે કવિ દલપતરામ ચોક ખાતે યોજાશે. માનનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કવિ સંમેલન તથા સંગીતમય સાંજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરની સાંસ્કૃતિક પરંપરા અને “અમે અમદાવાદી” ની ભાવનાનો ઉત્સવ ઉજવાશે. અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી”  ✨ 📅 26 ફેબ્રુઆરી 2026 | ગુરુવાર  🕕 સાંજે 6:00 વાગ્યે  📍 કવિ દલપતરામ ચોક, લાંબેશ્વરની પોલ, કાળુપુર, અમદાવાદ - [JOJO એપ પર 26  ફેબ્રુઆરીએ રિલીઝ થશે વિક્રમ ઠાકોરની પાવર-પેક્ડ ફિલ્મ ‘વિક્રમ નં. 1’](https://karnawatinews.com/index.php/2026/02/24/vikram-thakors-power-packed-film-vikram-no-1-to-premiere-on-jojo-app-on-february-26/): અમદાવાદ: ગુજરાતી સિનેમાના લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો માટે વર્ષ 2026ના ફેબ્રુઆરી મહિનાનો અંત ખૂબ જ ધમાકેદાર રહેવાનો છે. મનોરંજન ક્ષેત્રે અગ્રેસર JOJO (જોજો) એપ પર આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ પાવર-પેક્ડ એક્શન અને ઈમોશનલ ડ્રામાથી ભરપૂર ફિલ્મ ‘વિક્રમ નં. 1’ રિલીઝ થવા જઈ રહી છે. હોળીના તહેવાર પૂર્વે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ વિક્રમ ઠાકોરના ચાહકો માટે એક શાનદાર ભેટ સાબિત થશે. ફિલ્મની વાર્તા એક નાના ગામના બહાદુર અને પ્રામાણિક યુવાન વિક્રમની આસપાસ ફરે છે, જેનું જીવન ત્યારે પલટાય છે જ્યારે તેને તેના સ્વર્ગસ્થ પિતાના જૂના પત્રોમાંથી કેટલાક ચોંકાવનારા સત્યો જાણવા મળે છે. એક સામાન્ય વ્યક્તિની આ અંગત... - [સોશિયલ હોરર ડ્રામા ફિલ્મ "છન છન"નું આજે ભવ્ય મુહૂર્ત કરાયું](https://karnawatinews.com/index.php/2026/02/24/the-grand-launch-of-the-social-horror-drama-film-chhann-chhann-was-held-today/): અમદાવાદ: એમ. ભામશા એન્ટરટેઈનમેન્ટ (M. Bhamasha Entertainment) પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ “છન છન” (Chhann Chhann) નું આજે  ભવ્ય મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક અનોખા ‘સોશિયલ હોરર ડ્રામા’ વિષય પર આધારિત છે, જે ગુજરાતી સિનેમામાં પ્રેક્ષકોને એક નવો જ અનુભવ કરાવશે. “છન છન” એક પરંપરાગત પરિવારની વાર્તા છે જ્યાં લાલચ, સત્તા અને સામાજિક દબાણ વચ્ચે નિર્દોષ પ્રેમનો સંઘર્ષ જોવા મળશે. એક યુવાન દંપતીના લગ્ન બાદ પરિવારમાં આવતા તણાવ અને ત્યારબાદ ઘટતી રહસ્યમય ઘટનાઓ આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. મનોવૈજ્ઞાનિક ડ્રામા અને હોરરના મિશ્રણ સાથે આ ફિલ્મ માનવીય વર્તણૂક, નૈતિકતા અને ન્યાયના વિષયોને આવરી લે છે. આ ફિલ્મનું નિર્દેશન જાણીતા... - [EFORU એન્ટરટેઈનમેન્ટની આગામી ગુજરાતી ફિલ્મ 'વાટ લાગી'નું શુભ મુહૂર્ત, ફિલ્મમાં કોમેડી અને સસ્પેન્સનો જબરદસ્ત ડોઝ](https://karnawatinews.com/index.php/2026/02/23/the-auspicious-muhurat-of-eforu-entertainments-upcoming-gujarati-film-vaat-laag/): ગુજરાતી ફિલ્મ જગત અત્યારે સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે પ્રેક્ષકોને કંઈક હટકે અને પરિવાર સાથે માણી શકાય તેવું કન્ટેન્ટ પીરસવા માટે EFORU એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈન પ્રોડક્શન હાઉસ સજ્જ થયા છે. આ સહયોગ અંતર્ગત આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વાટ લાગી’નું શુભ મુહૂર્ત ફિલ્મના મેકર્સ અને સ્ટારકાસ્ટની ઉપસ્થિતિમાં સંપન્ન થયું છે. આ પ્રસંગે નિર્માતા -નિલેશભાઈ મોદી, અમિત વેડાવાલા, પ્રેમલ ત્રિવેદી તથા  ડાયરેક્ટર પાર્થ શુક્લા અને સ્ટારકાસ્ટ ભવ્ય ગાંધી, પ્રેમ ગઢવી, ઓમ ભટ્ટ, દીપ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. યુવા પેઢીના લોકપ્રિય અભિનેતા ભવ્ય ગાંધી અને સુંદર અભિનેત્રી જીનલ બેલાણી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે પ્રેમ ગઢવી, ઓમ ભટ્ટ... - [ગુજરાતી ફિલ્મ Chor No.1 નું શુભ મુહૂર્ત](https://karnawatinews.com/index.php/2026/02/23/the-auspicious-muhurat-of-the-gujarati-film-chor-no-1/): ગુજરાતી ફિલ્મ Chor No.1 નો મુહૂર્ત શોટ આજે 22/02/26ના રોજ પ્રહલાદનગર સ્થિત Mondeal Square ખાતે યોજાયો. જેમાં નિર્માતા નિલેશ મોદી (E4U Entertainment), ડિરેક્ટર રાકેશ શાહ અને એક્ટર્સ મનિન ત્રિવેદી, કેતન ઠક્કર, શ્રેય મારડિયા, ઋષિ જાની, પાર્થ મોદી અને બંસરી દેસાઈ સહિત 20 જુનિયર આર્ટિસ્ટ ઉપસ્થિત રહ્યા. ટીમના ઉત્સાહ અને શુભેચ્છાઓ વચ્ચે ફિલ્મના શૂટિંગની ભવ્ય શરૂઆત થઈ. - [અમદાવાદમાં શરૂ થયું ભારતનું પહેલું “હાઈવે હીરો+ સ્માર્ટ ક્લિનિક”](https://karnawatinews.com/index.php/2026/02/21/indias-first-highway-hero-smart-clinic-launched-in-ahmedabad/): અમદાવાદ : દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપતા ટ્રક અને કોમર્શિયલ વાહન ચાલકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એમ ડી મોટર્સ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. અમદાવાદના બાકરોલ સેન્ટર ખાતે એમ. ડી. મોટર્સ દ્વારા ભારતનું પ્રથમ “હાઈવે હીરો સ્માર્ટ ક્લિનિક” કાર્યરત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ દિવસ-રાત હાઈવે પર વાહન ચલાવતા આપણા ડ્રાઈવર ભાઈઓની શારીરિક તપાસ અને કલ્યાણનો છે. આ અંગે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોશિએશન (AITWA)  તથા બીએલઆર લોજિસ્ટિક્સ લિમિટેડના પ્રતિનિધિઓએ તથા એમ ડી મોટર્સના એમ.ડી. શ્રી કૈલાશ ભાટી, જોગરાજ રાઠોડ (સીઈઓ, એમડી મોટર્સ), ઈશ્વરદાન ગઢવી  (એચઆર & એડમીન, એમડી મોટર્સ) એ ત્રણેય સંસ્થાના સંયુક્ત પ્રયાસો અંગે માહિતી આપી... - [સામાજિક એકતા : પાટણના ઠાકોર સમાજ દ્વારા અમદાવાદના દાનવીર બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે  ભર્યું ઐતિહાસિક ‘મામેરું’](https://karnawatinews.com/index.php/2026/02/21/patan-thakor-samaj-hosts-grand-mameru-for-ahmedabad-philanthropist-bababhai-bharwads-daughter/): પાટણના ઠાકોર સમાજના 2000થી વધુ લોકોએ સાથે મળીને સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું •             શિક્ષણ માટે કરોડોનું દાન આપનાર પૂર્વ કોર્પોરેટર બાબાભાઈ ભરવાડ માટે ‘સામૂહિક મામેરું’ ભરી અનોખી પહેલ કરાઈ અમદાવાદ: ગુજરાતની ધરતી પર આજે સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈ-બહેનોએ એકઠા થઈને જાણીતા દાનવીર શ્રી બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત ‘મામેરું’ ભરીને જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના જ 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ કર્યો... - [શ્રીનિક પ્રોડક્શન દ્વારા આગામી ગુજરાતી ફિલ્મ માટે અમદાવાદમાં ભવ્ય ‘ઓપન ઓડિશન’નું આયોજન](https://karnawatinews.com/index.php/2026/02/20/shrinik-productions-organizes-grand-open-audition-in-ahmedabad-for-upcoming-gujarati-film/): અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નવીનતા અને ગુણવત્તાસભર ફિલ્મો આપવા માટે જાણીતા શ્રીનિક પ્રોડક્શન દ્વારા તેમના પ્રોજેક્ટ નંબર 3 અને 4 માટે ભવ્ય ઓપન ઓડિશનની જાહેરાત કરવામાં આવી છે. આ ઓડિશન આગામી રવિવાર, 22 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં યોજાશે. આ ઓડિશન Male, Female, Child અને Senior કેટેગરી માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ ઓડિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના ખૂણે-ખૂણે છુપાયેલી કલા અને નવા ચહેરાઓને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. શ્રીનિક પ્રોડક્શન માને છે કે યોગ્ય તક મળે તો નવી પ્રતિભાઓ ગુજરાતી સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. 📅 તારીખ: 22 ફેબ્રુઆરી 2026 ⏰ સમય:... - [માતૃભાષા દિવસે ‘મનની મોજનીશી’ ના એક વર્ષની ઉજવણી: 21  ફેબ્રુઆરીએ વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ](https://karnawatinews.com/index.php/2026/02/19/one-year-of-man-ni-mojnishi-a-special-celebration-of-music-and-literature-on-world-mother-language-day/): અમદાવાદ: ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત ‘પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ – કલાધામ’ અને પ્રખ્યાત કલાકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશી  દ્વારા આગામી 21 મી ફેબ્રુઆરી, 2026 ના રોજ એક વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ ‘મનની મોજનીશી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ છે, જે આ આયોજનને વધુ ગૌરવપ્રદ બનાવે છે. માર્ચ 2025 માં શરૂ થયેલી ‘મનની મોજનીશી’ શ્રેણી દર મહિને અવિરતપણે યોજાતી રહી છે. ફેબ્રુઆરીમાં યોજાનારો આ કાર્યક્રમ આ શ્રેણીનો 12મો મણકો  છે, જેની સાથે આ ઉપક્રમ સફળતાપૂર્વક પોતાનું એક વર્ષ પૂર્ણ કરશે. આ કાર્યક્રમ ગુજરાતી... - [ગુજરાતી સિનેમામાં 'બિચારો બેચલર'નો દબદબો, હાસ્ય સાથે પૂર્ણ કર્યા 50 સફળ દિવસ](https://karnawatinews.com/index.php/2026/02/19/a-massive-hit-bicharo-bachelor-rules-the-box-office-and-celebrates-a-50-day-run-of-pure-comedy/): વીર સ્ટુડિયોઝ દ્વારા અને રાજુ રાડિયા પ્રોડક્શનના સહયોગથી નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’ એ બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કરીને 2026ની પહેલી સુપરહિટ ફિલ્મ તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. 1 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે સાત અઠવાડિયા પછી પણ થિયેટરોમાં પોતાની પકડ જાળવી રાખી છે પરિવાર સાથે માણી શકાય તેવી આ હાસ્યપ્રધાન ફિલ્મને પ્રેક્ષકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના રસપ્રદ કથાસૂત્ર, મનોરંજક સંવાદો અને કલાકારોની જીવંત અભિનયશૈલીને કારણે દર્શકો સતત થિયેટરો સુધી ખેંચાઈ રહ્યા છે. ખાસ કરીને પારિવારિક પ્રેક્ષકોમાં આ ફિલ્મ વિશેષ લોકપ્રિય સાબિત થઈ છે. ગુજરાતી સિનેમાના જાણીતા દિગ્દર્શક વિપુલ શર્મા દ્વારા લિખિત... - [અમદાવાદમાં JTC-63નું ઈનોગ્રેશન: આર્થિક અને સામાજિક પ્રભાવ માટે 'રિસર્ચ ટ્રાન્સલેશન' ચાવીરૂપ](https://karnawatinews.com/index.php/2026/02/16/jtc-63-inaugurated-in-ahmedabad-research-translation-key-to-economic-and-societal-impact/): અમદાવાદ, 16  ફેબ્રુઆરી 2026 : ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના સહયોગથી ATIRA, BTRA, SITRA અને NITRA દ્વારા સંયુક્ત રીતે આયોજિત 63મી જોઈન્ટ ટેકનિકલ કોન્ફરન્સ (JTC) નું આજે અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનું યજમાન પદ અમદાવાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) સંભાળી રહ્યું છે. અરવિંદ લિમિટેડના વાઈસ ચેરમેન અને અટીરા (ATIRA)ની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય શ્રી પુનિત લાલભાઈએ જણાવ્યું હતું કે, ટેકનિકલ ટેક્સટાઈલ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે અંદાજે 300 બિલિયન ડોલરની તકો ધરાવે છે. તેમણે કાચા માલ (મટીરિયલ)ની ઉપલબ્ધતામાં સ્ટ્રેટેજિક ઓટોનોમીના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આ ક્ષેત્રના વિકાસ માટે અનુકૂળ ઈકોસિસ્ટમ તૈયાર કરવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી હતી.... - [25માં ભારત રંગ મહોત્સવના આગમન સાથે અમદાવાદ સાંસ્કૃતિક રંગે રંગાયું](https://karnawatinews.com/index.php/2026/02/16/ahmedabad-erupts-in-cultural-glory-as-the-25th-bharat-rang-mahotsav-takes-over-the-city/): અમદાવાદ: ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હસ્તકની સ્વાયત્ત સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ઉપાસના ઓડિટોરિયમ ખાતે તેના પ્રતિષ્ઠિત ‘૨૫મા ભારત રંગ મહોત્સવ (BRM) ૨૦૨૬‘ ના ત્રણ દિવસીય અમદાવાદ સંસ્કરણનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત ચેપ્ટરના આ ત્રિ-દિવસીય નાટ્ય મહોત્સવની શરૂઆત મહાદેવ સિંહ લાખાવત દ્વારા લિખિત અને દિગ્દર્શિત નાટક ‘ડેઝર્ટ બ્લૂમ – એ મ્યુઝિકલ ટેલ’ સાથે થઈ હતી. નોંધનીય છે કે, ભારત રંગ મહોત્સવ ૨૦૨૬નું આ અમદાવાદ સંસ્કરણ જાણીતા રંગભૂમિ અને ચલચિત્ર અભિનેતા સ્વર્ગસ્થ શ્રી રાજુ બારોટને ભાવભીની અંજલિ રૂપે સમર્પિત કરવામાં આવ્યું છે. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા સામાજિક કાર્યકર અને ‘અમદાવાદ થિયેટર ગ્રુપ’ના ટ્રસ્ટી... - [E4U એન્ટરટેઈનમેન્ટ આગામી સમયમાં લાવશે મેગા ગુજરાતી ફિલ્મો, નવા કલાકારોને પણ મળશે તક](https://karnawatinews.com/index.php/2026/02/14/e4u-entertainment-announces-global-expansion-for-gujarati-cinema-partners-with-ambigramy-and-divine-production-house-for-new-slate/): Ambigramy અને ડિવાઈન પ્રોડક્શન હાઉસના સહયોગથી E4U એન્ટરટેઈનમેન્ટ લાવશે નવા પ્રોજેક્ટ્સ અમદાવાદ: ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું  કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે. પ્રોડક્શન હાઉસ E4U એન્ટરટેઈનમેન્ટ એ Ambigramy અને ડિવાઈન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યાં છે, જેની ઘોષણા તેમના દ્વારા કરવામાં આવી છે. પોતાના આગામી પ્રોજેક્ટ્સ અંગે  E4U એન્ટરટેઈનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી, Ambigramy તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની, તેમજ ડિવાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ વગેરે પ્રોડ્યૂસર્સે માહિતી આપી હતી. તેમના દ્વારા પ્રથમ 2 ફિલ્મ વાટ લાગી અને... - [ગુજરાતભરમાં ઇંધણ સંરક્ષણ માટે 'સક્ષમ' અભિયાનનો જોરશોરથી પ્રારંભ](https://karnawatinews.com/index.php/2026/02/12/grand-launch-of-saksham-2025-26-at-pdeu-university-gandhinagar/): ગાંધીનગર, 2  ફેબ્રુઆરી 2026: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ & નેચર ગેસના માર્ગદર્શન હેઠળ, ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા અન્ય ઓઈલ અને ગેસ PSUs (BPCL, HPCL અને GAIL) ના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઈંધણ સંરક્ષણ અભિયાન ‘સક્ષમ 2025-26” (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ) ના ઉદ્ઘાટન સમારોહનું આજે ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “તેલ અને ગેસ બચાઓ, હરિત ઉર્જા અપનાઓ” ના મંત્ર સાથે આ જનજાગૃતિ અભિયાન 1 ફેબ્રુઆરીથી 15  ફેબ્રુઆરી 2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માનનીય રાજ્ય મંત્રીશ્રી (કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ) શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા... - [ફિલ્મ ‘મિસરી’નું JOJO પ્લેટફોર્મ પર ડિજિટલ પ્રીમિયર, 19 ફેબ્રુઆરીથી ફિલ્મ થશે સ્ટ્રીમ](https://karnawatinews.com/index.php/2026/02/11/digital-premiere-of-film-misri-on-jojo-platform-streaming-starts-february-19/): વર્ષ 2025ની સૌથી સફળ અને ચર્ચિત ગુજરાતી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘મિસરી’, થિયેટરોમાં પ્રેક્ષકોના દિલ જીત્યા બાદ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. પ્રેમ, લાગણી અને હાસ્યથી ભરપૂર આ ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર 19 ફેબ્રુઆરી, 2026 થી લોકપ્રિય OTT પ્લેટફોર્મ JOJO પર થવા જઈ રહ્યું છે. કુશલ એમ. નાયક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક સંપૂર્ણ ઇમોશનલ અને એન્ટરટેઈનમેન્ટ રોલર-કોસ્ટર સાબિત થઈ છે. ફિલ્મની સૌથી મોટી તાકાત તેની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સ્ટાર કાસ્ટ છે. ગુજરાતી સિનેમાની સૌથી પ્રિય ઓન-સ્ક્રીન જોડી માનસી પારેખ અને રોનક કામદાર ફરી એકવાર પોતાની શાનદાર કેમિસ્ટ્રીથી દર્શકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. આ જોડીને અગાઉની ફિલ્મોમાં પણ પ્રેક્ષકોનો અઢળક... - [NB ગ્રુપ દ્વારા અમદાવાદમાં 'NB પામ' લોન્ચ, સાયન્સ સિટી રોડ પર લક્ઝરી 4 અને 5 BHK રેસિડેન્સીસ](https://karnawatinews.com/index.php/2026/02/10/nb-group-unveils-nb-palm-luxury-4-5-bhk-residences-in-ahmedabad/): ·         સાયન્સ પાર્ક, અમદાવાદના સૌથી ઝડપથી વિકસતા પ્રીમિયમ કોરિડોર પર લક્ઝરી લિવિંગની નવી વ્યાખ્યા  અમદાવાદ, ગુજરાત – 10 ફેબ્રુઆરી, 2026 :રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વાસપાત્ર અને પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ્સ માટે જાણીતા અગ્રણી ડેવલપર NB ગ્રુપ દ્વારા તેમના નવા લક્ઝરી પ્રોજેક્ટ ‘NB પામ‘ (NB Palm) ની ઘોષણા કરવામાં આવી છે. અમદાવાદના સાયન્સ પાર્ક વિસ્તારમાં સ્થિત આ પ્રોજેક્ટ, ‘માન્ચેસ્ટર ઓફ ઈન્ડિયા‘ તરીકે ઓળખાતા આ શહેરમાં કંપનીનો સાતમો પ્રોજેક્ટ છે. આ લોન્ચિંગ પ્રસંગે NB ગ્રુપના સીએમડી શ્રી નિશિત શાહએ જણાવ્યું હતું કે, “NB ગ્રુપમાં અમારું વિઝન હંમેશા એવા ઘરો બનાવવાનું રહ્યું છે જેના પર લોકો ખરેખર વિશ્વાસ કરી શકે અને તેને પોતાનું કહેવામાં ગર્વ... - [27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં ગુંજશે નારી શક્તિનો અવાજ, આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘શક્તિ’](https://karnawatinews.com/index.php/2026/02/10/the-voice-of-womens-power-will-resonate-in-cinemas-on-february-27-gujarati-film-shakti-is-coming/): ગુજરાત : ગુજરાતી સિનેમા જગતમાં એક નવો ઇતિહાસ રચવા અને સામાજિક જાગૃતિનો મજબૂત સંદેશ ફેલાવવા માટે ફિલ્મ ‘શક્તિ’  આગામી 27 ફેબ્રુઆરીના રોજ મોટા પડદે રિલીઝ થવા જઈ રહી છે. ફિયરલેસ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી અને ભાવિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ટ્રેલરમાં મહિલાઓના આત્મસન્માન અને તેમના અદમ્ય સાહસની ઝલક જોવા મળે છે, જે પ્રેક્ષકોને આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત કરી રહી છે. આ ફિલ્મની સૌથી મોટી સિદ્ધિ એ છે કે રિલીઝ પહેલા જ તેને પ્રતિષ્ઠિત ‘જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (JIFF) 2026’ માં સત્તાવાર નોમિનેશન પ્રાપ્ત થયું... - [7–8 માર્ચે કચ્છ ના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ૨૦૨૬](https://karnawatinews.com/index.php/2026/02/09/global-gujarati-awards-2026-a-grand-celebration-of-culture-and-excellence-on-78-march-at-dhorado-kutch/): અમદાવાદ, ૯ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ 9 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવ્યું. આ એવોર્ડ્સનું આયોજન AR9 Holidays Pvt. Ltd. દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 7 માર્ચે કલ્ચરલ નાઈટ અને 8 માર્ચે ભવ્ય એવોર્ડ નાઈટનું આયોજન ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ, ધોરાડો (White Rann of Kutch) ખાતે કરવામાં આવશે. આ એવોર્ડ્સના આયોજન અંગે AR9 Holidays Pvt. Ltd.  ના ડાયરેક્ટર તથા કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક શ્રી અરવિંદ રૂપાલિયા એ માહિતી આપી. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ નું... - [જૈન શાસનનો ઐતિહાસિક દિવસ: બોરીવલીના ચીકુવાડી મેદાનમાં 64 મુમુક્ષુઓએ ધારણ કર્યો સંયમ માર્ગ](https://karnawatinews.com/index.php/2026/02/09/historic-day-for-jain-community-64-mumukshus-embrace-the-path-of-renunciation-at-chikuwadi-ground-borivali/): મુંબઈ મહાનગર જૈન શાસનના ઇતિહાસમાં યાદગાર બની રહે તેવો એક મહત્વપૂર્ણ પ્રસંગનો સાક્ષી બન્યું. બોરીવલી પશ્ચિમ સ્થિત ચીકુવાડી મેદાનમાં આયોજિત ‘સંયમરંગ ઉત્સવ’ દરમિયાન 64 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરી જૈન દીક્ષા સ્વીકારી. હજારો શ્રદ્ધાળુઓ અને સમાજજનની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ આ વિધિએ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉર્જાનો માહોલ સર્જ્યો. વહેલી સવારથી જ કાર્યક્રમ સ્થળે લોકો ઉમટી પડ્યા હતા. સવારે 4 વાગ્યાથી જ ભક્તો, પરિવારજનો અને દીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા આવેલા સમાજના આગેવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. થોડા જ સમયમાં વિશાળ મેદાન માનવ મહેરામણથી છલકાઈ ઉઠ્યું. અંદાજે 25 હજારથી વધુ લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ મહોત્સવ શાંતિચંદ્રસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય સોમસુંદરસૂરિજી,... - [JOJO એપ પર 'મન્થ ઓફ લવ'ની ધમાકેદાર ઉજવણી, ફેબ્રુઆરી માં રિલીઝ થશે બ્લોક બસ્ટર ફિલ્મો અને વેબ સિરીઝ](https://karnawatinews.com/index.php/2026/02/07/jojo-app-celebrates-month-of-love-with-a-blockbuster-lineup-of-films-and-web-series-this-february/): ગુજરાત, ફેબ્રુઆરી 2026: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અગ્રેસર OTT પ્લેટફોર્મ JOJO દ્વારા ફેબ્રુઆરી 2026 ના મહિનાને “મન્થ ઓફ લવ” તરીકે સેલિબ્રેટ કરવાની ઘોષણા કરવામાં આવી છે. આ ખાસ કેમ્પેઈન અંતર્ગત પ્લેટફોર્મ પર ગુજરાતી સિનેમાની શ્રેષ્ઠ રોમેન્ટિક ફિલ્મો અને વેબ સિરીઝનું એક ખાસ લાઇનઅપ રજૂ કરવામાં આવ્યું છે, જે પ્રેક્ષકોને હૃદયસ્પર્શી રોમાંસ, આઇકોનિક લેગસી કન્ટેન્ટ અને હાઇ-એનર્જી એક્શનનો અનોખો અનુભવ કરાવશે. રોમાન્સથી લઈને ડ્રામા સુધીના વિવિધ વિષયો સાથે દરેક પ્રેક્ષક માટે આ મહિનો મનોરંજનનું અલ્ટીમેટ ડેસ્ટિનેશન બની રહેશે. આ પ્રસંગે JOJO એપના ફાઉન્ડર અને સીઈઓ ધ્રુવિન શાહે જણાવ્યું હતું કે, “ફેબ્રુઆરી એ પ્રેમ અને લાગણીઓનો મહિનો છે, અને JOJO પર અમારો પ્રયાસ... - [ડિજિટલ પ્લેટફોર્મ પર ‘મહારાણી’નો જાદુ, સિનેમાઘરો બાદ હવે JOJO એપ પર દર્શકોમાં ભારે આકર્ષણ](https://karnawatinews.com/index.php/2026/02/06/gujarati-hit-maharani-now-streaming-on-jojo-app-after-theatrical-success/): ગુજરાત : ગુજરાતી સિનેમાની અત્યંત લોકપ્રિય અને હૃદયસ્પર્શી સોશિયલ કોમેડી ફિલ્મ ‘મહારાણી’ હવે ડિજિટલ માધ્યમ પર પોતાની સફળતાના નવા શિખરો સર કરી રહી છે. મોટા પડદા પર ધૂમ મચાવ્યા બાદ, આ ફિલ્મ હવે જાણીતા ગુજરાતી OTT પ્લેટફોર્મ JOJO એપ પર રિલીઝ કરવામાં આવી છે, જ્યાં તેને પ્રેક્ષકો તરફથી અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક વિરલ શાહના માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મ રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લિખિત છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લોકોની પ્રથમ પસંદગી બની છે. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં શ્રદ્ધા ડાંગર દ્વારા ભજવવામાં આવેલું ‘રાણી’નું પાત્ર છે, જે એક માસૂમ અને રમુજી કામવાળી... - [12 દેશના 250 થી વધુ કલાકારોની ઐતિહાસિક ભદ્રકાલી મંદિર ખાતે સાંસ્કૃતિક પ્રસ્તુતિ](https://karnawatinews.com/index.php/2026/02/06/cultural-presentation-by-over-250-artists-from-12-countries-at-the-historic-bhadrakali-temple/): દુનિયાભરના 12 દેશના કલાકારોએ નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ સાથે પ્રેક્ષકોના મન મોહી લીધા ગુજરાત ટુરિઝમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈવોક એક્સપિરીયન્સ ના સહયોગથી અમદાવાદના ઐતિહાસિક મા ભદ્રકાલી મંદિર*ના પ્રાંગણમાં 2 ફેબ્રુઆરીના રોજ *નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા – 2026 – આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક નૃત્ય અને સંગીત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ભારત સહિત 12 દેશના 250 થી વધુ કલાકારોએ તેમના દેશના પારંપરિક નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરી હતી.   આ પ્રસંગની પૂર્ણાહુતિ પર મેયર પ્રતિભાબેન જૈન દ્વારા વિદેશી કલાકારોને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિદેશી કલાકારોએ તેમના દેશની વિવિધ ભેટ આપીને મેયર પ્રતિભાબેન જૈન અને નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા... - [બોક્સ ઓફિસ પર ‘પાતકી’નો જાદુ: અણધાર્યા સસ્પેન્સ સાથે ફિલ્મે જીત્યા પ્રેક્ષકોના દિલ](https://karnawatinews.com/index.php/2026/02/04/paatki-running-successfully-in-cinemas/): ગુજરાત: ગુજરાતી સિનેમામાં જ્યારે નવીનતમ વિષયોની ફિલ્મો બની રહી છે, ત્યારે 30 જાન્યુઆરીએ રિલીઝ થયેલી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પાતકી’ હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના પ્રથમ દિવસથી જ ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની સફળતા પાછળ તેની મજબૂત વાર્તા અને કલાકારોનો પ્રભાવશાળી અભિનય મુખ્ય કારણ ગણાઈ રહ્યો છે. ગૌરવ પાસવાલાએ ભજવેલું ‘માનવ’નું પાત્ર અને શ્રદ્ધા ડાંગર દ્વારા નિભાવવામાં આવેલી ‘નિત્યા’ની ભૂમિકાએ લોકોના દિલ જીતી લીધા છે. આ સાથે જ હિતેન તેજવાણી, સુચિતા ત્રિવેદી અને ઉજ્જવલ દવે જેવા અનુભવી કલાકારોના પરફોર્મન્સે ફિલ્મમાં પ્રાણ ફૂંક્યા છે. દિગ્દર્શક અને લેખક અભિનય દેશમુખની સ્ટોરી ટેલિંગ સ્ટાઈલ એવી છે... - [સ્ટુડિયો અર્વા પ્રોડક્શનની સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી 'બ્લેક બર્થડે'નું ‘વર્ટિકલ ટ્રેલર’ લોન્ચ](https://karnawatinews.com/index.php/2026/02/04/studio-arva-production-launches-vertical-trailer-for-suspense-murder-mystery-black-birthday/): ​અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી અને માર્કેટિંગનો નવો પ્રયોગ  કરતાં સ્ટુડિયો અર્વા પ્રોડક્શને તેમની આગામી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ‘બ્લેક બર્થડે’ માટે એક અનોખો અભિગમ અપનાવ્યો છે.  કદાચ પ્રથમવાર, કોઈ ગુજરાતી ફિલ્મનું ખાસ વર્ટિકલ ફોર્મેટ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર ખાસ કરીને મોબાઈલ યુઝર્સના અનુભવને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જે ઓરિજિનલ ટ્રેલરની રોમાંચક ઝલક આપે છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે મોટાભાગના દર્શકો મોબાઈલ પર કન્ટેન્ટ નિહાળતા હોય છે, ત્યારે આ પહેલ ગુજરાતી સિનેમા માટે કાંઈક નવું લાવી છે. ​આ વર્ટિકલ ટ્રેલર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યું છે. શોર્ટ વીડિયો ફોર્મેટમાં તૈયાર કરાયેલું આ ટ્રેલર આખું... - [યુકેના સાંસ્કૃતિક પ્રતિનિધિ રાજરાજેશ્વર ગુરુજીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા](https://karnawatinews.com/index.php/2026/02/03/uk-cultural-representative-rajarajeshwar-guruji-paid-homage-to-the-city-goddess-bhadrakali-mata-of-ahmedabad/): અમદાવાદ: યુકેમાં ભારતીય સમુદાયના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે કાર્યરત અને જાણીતા આધ્યાત્મિક ગુરુ માનનીય શ્રી રાજરાજેશ્વર ગુરુજી આજે અમદાવાદની મુલાકાતે પધાર્યા હતા. તેમણે શહેરના ઐતિહાસિક અને નગરદેવી તરીકે પૂજાતા શ્રી ભદ્રકાળી માતા મંદિરે શિશ નમાવી આશીર્વાદ લીધા હતા. ગુરુજીએ માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી અને સૌની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રી રાજરાજેશ્વર ગુરુજી લાંબા સમયથી વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. - [ગુજરાતી ડ્રામાનો ડબલ ડોઝ: Colors ગુજરાતી પ્રસ્તુત કરે છે 2 નવી ધારાવાહિક 2 ફેબ્રુઆરીથી](https://karnawatinews.com/index.php/2026/01/31/double-dose-of-drama-colors-gujarati-sets-the-stage-for-two-new-tv-show-launches-from-2nd-february/): ગુજરાતની ભક્તિ અને ગૌરવની મહાગાથા, ગંગાસતી પાનબાઇ સાંજે ૭:૩૦ વાગ્યે અને રોમેન્ટિક ફેમિલી ડ્રામા, મનમેળો રાત્રે ૯:૩૦ વાગ્યે. અમદાવાદ, 27મી જાન્યુઆરી 2026: વીજળીને ચમકારે વધુ બે મોતીડાં પરોવવા જઈ રહી છે, ગુજરાતી મનોરંજનની એક માત્ર ચેનલ કલર્સ ગુજરાતી. ગુજરાતનાં સંસ્કાર, ભક્તિ, સાહિત્ય, લાગણીઓ અને ઇતિહાસ પર દૃષ્ટિ કરવી હોય તો ગુજરાતનાં હ્રદય સમી સંસ્કૃતિને સમજો. જેના માટે, કલર્સ ગુજરાતી -‘ અસ્સલ ગુજરાતીનું અસલ મનોરંજન’ નવા કાર્યક્રમો રજૂ કરવા જઈ રહ્યું છે જે તમારા ટેલિવિઝનના અનુભવની સાથે સાથે તમારી દિશા અને દૃષ્ટિ બન્ને બદલી શકે છે. મનોરંજનના નવા અધ્યાયની શરૂઆત કરતાં ચેનલ રજૂ કરે છે ગંગાસતી – પાનબાઈ – શ્યામ ધૂનનો... - ['ધ હીલિંગ સર્કલ' ઇવેન્ટમાં અમદાવાદે હોલિસ્ટિક હીલિંગનો સ્વીકાર કર્યો](https://karnawatinews.com/index.php/2026/01/31/ahmedabad-embraces-holistic-healing-at-the-healing-circle-event/): અમદાવાદમાં આલ્ટર્નેટીવ  હેલ્થકેર તરફ એક મોટો બદલાવ જોવા મળ્યો છે. તાજેતરમાં સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે ‘સ્ટે કમ્પ્લીટ ફોર લાઈફ’ (StayComplete For Life) દ્વારા આયોજિત વેલનેસ પહેલ ‘ધ હીલિંગ સર્કલ’ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત તબીબી સારવારની સાથે પૂરક સારવાર તરીકે પેરેલલ મેડિસિન અને હોલિસ્ટિક હીલિંગની વધતી જતી સ્વીકૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઓડિસી મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ હેઠળ કાર્યરત પ્લેટફોર્મ ‘સ્ટે કમ્પ્લીટ ફોર લાઈફ’ દ્વારા આયોજિત, ‘ધ હીલિંગ સર્કલ’ એ એક એવા કાઉન્સેલિંગ અને ક્યોરિંગ કોમ્યુનિટી તરીકે કાર્ય કર્યું જ્યાં ઉપસ્થિત લોકોએ લાઈવ હીલિંગ સેશન્સ, નિષ્ણાતો સાથે સંવાદ અને સ્વાસ્થ્ય સંબંધિત... - [એસ્કોલાઇટ (Ascolite) દ્વારા સુરતમાં પ્રથમ અત્યાધુનિક ડિસ્પ્લે સેન્ટરનું ઉદઘાટન: સિસ્ટમ-આધારિત કન્સ્ટ્રક્શન પર આપ્યો વિશેષ ભાર](https://karnawatinews.com/index.php/2026/01/30/ascolite-inaugurates-its-first-state-of-the-art-display-centre-in-surat-strengthening-focus-on-system-based-construction/): Surat- ગુજરાત, જાન્યુઆરી 2026 : બિલ્ડિંગ મટિરિયલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સના ઉત્પાદન ક્ષેત્રે ભારતની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી એસ્કોલાઇટે સુરતમાં તેના પ્રથમ અત્યાધુનિક ડિસ્પ્લે સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. ઇમર્સિવ નોલેજ એન્ડ એન્ગેજમેન્ટ હબ તરીકે કલ્પના કરવામાં આવેલું આ સેન્ટર, સિસ્ટમ-આધારિત બાંધકામને પ્રોત્સાહન આપવા અને આધુનિક ઇન્સ્ટોલેશન સોલ્યુશન્સ પાછળ રહેલા વિજ્ઞાન વિશે ઉદ્યોગ જગતની સમજને વધુ મજબૂત કરવા પ્રત્યેની એસ્કોલાઇટની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ લોન્ચિંગ પ્રસંગે એસ્કોલાઇટના સીઓઓ શ્રી નિતિન લાલવાણીએ જણાવ્યું હતું કે, “એસ્કોલાઇટમાં અમે હંમેશા માનતા આવ્યા છીએ કે બિલ્ડીંગની ગુણવત્તા માત્ર બહારથી દેખાતી વસ્તુઓ પર જ નહીં, પરંતુ તેની સપાટીની નીચે કાર્યરત સિસ્ટમ્સ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. સુરતમાં... - [Ajit Pawar Death : અજિત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલે, બારામતીમાં સ્મારક બનશે](https://karnawatinews.com/index.php/2026/01/28/ajit-pawar-death-ajit-pawars-last-rites-to-be-held-tomorrow-memorial-to-be-built-in-baramati/): સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી નજીક થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ આઘાતજનક ઘટનાના સમાચાર મળતાં જ રાજ્યભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. Maharashtra Plane Crash : ઉડાન પછી થોડી જ મિનિટોમાં દુર્ઘટના પ્રાપ્ત માહિતી મુજબ, અજિત પવારે બુધવારે સવારે 8:10 વાગ્યે મુંબઈ એરપોર્ટ પરથી વિમાન દ્વારા ઉડાન ભરી હતી. બારામતી પહોંચતા પહેલા લગભગ 20 કિલોમીટર દૂર સવારે 8:46 વાગ્યે વિમાન ક્રેશ થયું. આ અકસ્માત બારામતી નજીક આવેલા ગોજુબાવી ગામ પાસે થયો, જ્યાં વિમાન જમીન પર પડતાં જ... - [ગુજરાતી ફિલ્મ ‘પાતકી’ની ટીમે અમદાવાદમાં ૧૦૦ x ૧૦૦ ફૂટનું વિશાળ પોસ્ટર લોન્ચ કર્યું](https://karnawatinews.com/index.php/2026/01/28/the-team-of-gujarati-film-paatki-launched-a-huge-poster-of-100-x-100-feet-in-ahmedabad/): અમદાવાદ: ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર, આગામી સસ્પેન્સ થ્રિલર ‘પાતકી’ ની ટીમે એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમદાવાદ ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટ અને નિર્માતાઓએ ૧૦૦ x ૧૦૦ ફૂટનું વિશાળ પોસ્ટર અનાવરણ કરી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ખાસ પ્રસંગે હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર, ગૌરવ પાસવાલા, સુચિતા ત્રિવેદી, ડિરેક્ટર અભિનય દેશમુખ અને પ્રોડ્યુસર આલાપ કિકાણી સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી. સામાન્ય રીતે ફિલ્મોના પ્રમોશન મોલ્સ કે થિયેટરોમાં થતા હોય છે, પરંતુ ‘પાતકી’ની ટીમે અનોખી રીતે આ વિશાળ પોસ્ટર લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મેકર્સે દર્શકોને સંદેશ આપ્યો કે ગુજરાતી સિનેમા હવે ગ્લોબલ લેવલ પર પોતાની ઓળખ... - [ATIRA એ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી](https://karnawatinews.com/index.php/2026/01/27/atira-celebrates-republic-day-with-flag-hoisting-ceremony/): અમદાવાદમાં આવેલી ATIRA સંસ્થામાં ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભારતના ૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સંસ્થાના કેમ્પસમાં અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં ATIRAના  ડિરેક્ટર શ્રી પ્રગ્નેશ શાહ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને ત્યારબાદ સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું હતું. આ પ્રસંગે અધિકારીઓએ દેશના વિકાસમાં સંસ્થાના યોગદાન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ATIRA નવી ટેકનોલોજી દ્વારા કાપડ ઉદ્યોગને મજબૂત માટે સતત કાર્યરત રહેશે. આ કાર્યક્રમથી સ્ટાફમાં દેશભક્તિ અને એકતાની ભાવના સ્પષ્ટ જોવા મળી હતી.     - [સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પાતકી’ 30 જાન્યુઆરીએ  થશે રિલીઝ](https://karnawatinews.com/index.php/2026/01/27/suspense-thriller-film-paatki-set-to-hit-screens-on-january-30/): અમદાવાદ : ગુજરાતી સિનેમા જ્યારે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર ‘પાતકી’ હવે મોટા પડદા પર દસ્તક દેવા માટે તૈયાર છે. અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ, આજે અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટારકાસ્ટ હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા તથા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ, પ્રોડ્યુસર આલાપ કિકાણી અને પ્રોડ્યુસર ચૌલા દોશી એ ફિલ્મ અંગે ખાસ માહિતી આપી હતી. આ ફિલ્મ આગામી 30 જાન્યુઆરી, 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને લિખિત અને ‘એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ’ના બેનર હેઠળ બનેલ... - [બંધન મ્યુચ્યુઅલફંડ ભરૂચમાં રોકાણકારોના નોંધપાત્ર વિકાસની સંભાવના જુએ છે](https://karnawatinews.com/index.php/2026/01/24/bandhan-mutual-fund-sees-potential-for-significant-investor-growth-in-bharuch/): Bharuch, January 23 2026: ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો ભરૂચ અને અંકલેશ્વરમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધતું જઈ રહ્યું છે. લોકો હવે SIP દ્વારા નિયમિત રોકાણ કરી રહ્યા છે અને શેરબજાર સાથે જોડાયેલા ફંડમાં રસ લઈ રહ્યા છે. ઉદ્યોગોના વિકાસને કારણે લોકોની આવક વધી છે અને તેથી તેઓ હવે ફિક્સ્ડ ડિપોઝિટ જેવી પરંપરાગત બચતમાંથી મ્યુચ્યુઅલ ફંડ તરફ વળે છે. આ તકને ધ્યાનમાં રાખીને બંધન મ્યુચ્યુઅલ ફંડે ભરૂચમાં પોતાની કામગીરી શરૂ કરી છે  ગુજરાતના ઉદયમાન રોકાણ બજારોમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવતા આ ઓફિસ અહીં સ્થિત છે Office No. 415, Nexus Business Hub Complex, Maktampur, Bharuch, Gujarat- 392001. આ અંગે શ્રી અમિત અરોરા, બિઝનેસ... - [ઓડિશામાં કથિત જમીન કૌભાંડ: JSW, સેફ્રોન અને લેન્કો ડીલની SEBI તપાસ માટે ગ્રામીણ લોકોની માંગ; રોકાણકારો સાથે છેતરપિંડી અને જાહેર નુકસાનની ચેતવણી](https://karnawatinews.com/index.php/2026/01/21/alleged-land-scam-in-odishapoor-villagers-seek-sebi-probe-into-jsw-saffron-and-lanco-deal-warn-of-investor-deception-and-massive-public-loss/): ભુવનેશ્વર, ૨૧ જાન્યુઆરી: રોકાણકારોનું રક્ષણ, નિયામક દેખરેખ અને સીમાંત ખેડૂતો માટે ન્યાય અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરતા એક જાહેર હિતના મામલામાં, ઓડિશાના ઢેંકનાલ જિલ્લાના ખડગપ્રસાદ અને ખુરુંતી ગામના હજારો ગ્રામજનોએ સેબી (SEBI) પાસે તાકીદની દખલગીરીની માંગ કરી છે.  આ મામલો લિસ્ટેડ કંપની JSW સ્ટીલ લિમિટેડ, નાદાર જાહેર થયેલ લેન્કો ગ્રુપ અને સેફ્રોન રિસોર્સિસ પ્રાઇવેટ લિમિટેડ (જેની પાસે છેલ્લા કેટલાક વર્ષોથી આવકનો કોઈ સ્ત્રોત નથી) વચ્ચે થયેલા કથિત મોટા પાયે જમીન ટ્રાન્સફરની ગેરરીતિઓ સાથે જોડાયેલો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ વ્યવહારમાં રોકાણકારો સાથે છેતરપિંડી થઈ રહી છે અને તેનાથી જાહેર સંપત્તિને મોટું નુકસાન થવાની ભીતિ છે. ગ્રામજનોએ ચેતવણી આપી... - [આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશનના આઇલીડ (ILEAD) દ્વારા ‘ફિઝિકલ વેલ્યુ-એડિંગ સેશન’નું આયોજન કરાયું](https://karnawatinews.com/index.php/2026/01/20/the-growth-formula-ilead-explores-the-intersection-of-customer-delight-and-competitive-edge/): અનલિમિટેડ ઉન્નતિ દ્વારા પ્રેરિત એનજીઓ ‘આઈ કેન આઈ વિલ’ ફાઉન્ડેશન  હેઠળ કાર્યરત આઇલીડ (ILEAD) (Learn • Evolve • Achieve • Develop) વ્યવસાય માલિકોના એક એવા ‘સંગત’ તરીકે ઉભરી આવ્યું છે, જે સતત શિક્ષણ, પ્રગતિશીલ વિચારધારા, સ્પષ્ટ લક્ષ્યો અને સભાન વિકાસ દ્વારા ટકાઉ વ્યવસાયિક વૃદ્ધિમાં વિશ્વાસ રાખે છે. વ્યવસાયિક વૃદ્ધિને સાર્થક બનાવવાના ઉમદા હેતુ સાથે, આઇલીડ દ્વારા તાજેતરમાં જ એક ફિઝિકલ વેલ્યુ-એડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનનો મુખ્ય વિષય હતો: “બિઝનેસ ગ્રોથ = ડિલાઇટેડ કસ્ટમર × લીડિંગ કોમ્પિટિશન. આ સેશનનું સંચાલન ભારતના ટોચના બિઝનેસ કોચ અને IIT-IIM ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી શ્યામ તનેજા દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ 30... - [LIBF એક્સ્પો 2026: મુંબઈમાંવૈશ્વિકબિઝનેસ, તકઅનેસહકારનુંખુલ્લુંમંચ (30 જાન્યુઆરી–1 ફેબ્રુઆરી)](https://karnawatinews.com/index.php/2026/01/19/libf-expo-2026-to-emerge-as-a-global-business-opportunity-platform-at-jio-world-convention-centre-mumbai-30-jan1-feb/): અમદાવાદ, ૧૭ જાન્યુઆરી ૨૦૨૬: લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે. શ્રી લોહાણા મહાપરિષદના આશ્રય હેઠળ આયોજિત આ એક્સ્પો લોહાણા ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો, યુવાનો અને સ્ટાર્ટઅપ્સ માટે બિઝનેસ નેટવર્કિંગ, રોકાણ અને વૈશ્વિક સહકારનું મહત્વપૂર્ણ મંચ બનશે. 1.7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં યોજાનાર આ એક્સ્પોમાં 200થી વધુ સ્ટોલ્સ રહેશે, જેમાં વિવિધ ક્ષેત્રોના વ્યવસાયો પોતાની સેવાઓ અને ઉત્પાદનો રજૂ કરશે. આ એક્સ્પો દ્વારા ભારત, આફ્રિકા, યુકે, અમેરિકા સહિતના વૈશ્વિક બજારો સાથે વેપાર સહયોગ અને સંયુક્ત સાહસોને પ્રોત્સાહન આપવામાં આવશે. LIBFના ચેરમેન અને શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ... - [સ્ટુડિયો અર્વા પ્રોડક્શન લાવે છે ગુજરાતી સિનેમાની સૌથી મોટી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી 'બ્લેક બર્થડે' : ફિલ્મનું ટ્રેલર લોન્ચ](https://karnawatinews.com/index.php/2026/01/17/studio-arva-production-unveils-gujarati-cinemas-biggest-suspense-murder-mystery-black-birthday-trailer-launched/): ગુજરાતી સિનેમામાં નવો વળાંક લાવવા માટે સ્ટુડિયો અર્વા  પ્રોડક્શન પ્રસ્તુત ફિલ્મ ‘બ્લેક બર્થડે’નું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે આયોજિત એક  પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આર્જવ ત્રિવેદી, યોગીતા પટેલ, ચેતન દૈયા, જિતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ, ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈ-વોલ્ટેજ થ્રિલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ રિલીઝ થઈ રહી છે. ટ્રેલર લિંક- https://youtu.be/f6g6FdmD9NA?si=5sEANxCA7-fkjGY3 ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના નિર્માતા અને... - [ગુજરાતી સિનેમામાં સસ્પેન્સનો નવો અધ્યાય: શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા સ્ટારર ફિલ્મ 'પાતકી'નું દમદાર ટ્રેલર લોન્ચ](https://karnawatinews.com/index.php/2026/01/16/a-new-chapter-of-suspense-in-gujarati-cinema-powerful-trailer-launched-for-shraddha-dangar-and-gaurav-paswala-starrer-paatki/): અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષ 2026ની શરૂઆત એક ધમાકેદાર સસ્પેન્સ થ્રિલર સાથે થવા જઈ રહી છે. અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને ‘એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ’ના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ અવિરત પિક્ચર્સ, કાલાંશ ક્રિએટીવ્સ, પામ સ્ટુડિયો, કનક પિક્ચર્સ અને વિઝન મુવી મેકર્સના એસોશિએશન સાથે નિર્માણ થયેલ છે. ફિલ્મ ‘પાતકી’ નું સત્તાવાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રતિભાશાળી અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિવ્યેશ દોશી, આલાપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર અને રાજુ રાયસિંઘાની આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે. મુખ્ય કલાકારો ઉપરાંત સુચિતા ત્રિવેદી, હિતેન તેજવાણી, ઉજ્જવલ દવે, કરણ જોશી અને આકાશ ઝાલા જેવા... - [સિનેપોલિસ ઇન્ડિયાનો સિનેમા એડવર્ટાઈઝિંગ ક્ષેત્રે વિસ્તાર; દેશભરના 100 થી વધુ થિયેટરોમાં ડિજિટલ સ્ક્રીન્સ માટે 'ઈટ્સ સ્પોટલાઈટ' સાથે કરાર](https://karnawatinews.com/index.php/2026/01/16/cinepolis-india-expands-its-cinema-advertising-business-partners-with-its-spotlight-to-operate-digital-screens-across-100-properties/): સિનેપોલિસ ઇન્ડિયા તેના લોબી વિસ્તારોમાં ડિજિટલ સ્ક્રીન્સના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ સાથે સિનેમા એડવર્ટાઈઝિંગ બિઝનેસમાં પોતાની હાજરી મજબૂત કરી રહી છે. ભારતના આ એકમાત્ર આંતરરાષ્ટ્રીય સિનેમા પ્રદર્શકે તેની આ ડિજિટલ ઇન્વેન્ટરીના સંચાલન અને વ્યાપારીકરણ માટે અગ્રણી ડિજિટલ આઉટ-ઓફ-હોમ (DOOH) મીડિયા કંપની ‘ઈટ્સ સ્પોટલાઈટ’ની નિમણૂક કરી છે. આ પહેલ હેઠળ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 63 શહેરોમાં ફેલાયેલા સિનેપોલિસના 101 સિનેમાઘરોમાં 350 થી વધુ LED સ્ક્રીન્સ, વીડિયો વોલ્સ અને ડિજિટલ ડિસ્પ્લે તૈનાત કરવામાં આવશે. આ વ્યૂહાત્મક ભાગીદારી વિશે વાત કરતા સિનેપોલિસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દેવાંગ સંપતે જણાવ્યું હતું કે, સિનેમાનું વાતાવરણ જાહેરાતકર્તાઓને એકાગ્ર પ્રેક્ષકો સુધી પહોંચવાની અનન્ય તક પૂરી પાડે છે, જે આઉટડોર... - [સ્ટાર પ્લસે ગુજરાતમાં લોન્ચ કર્યો ‘લવ ઉત્સવ’: હવે પડદાની બહાર પણ ઉજવાશે પ્રેમનો જશ્ન](https://karnawatinews.com/index.php/2026/01/15/star-plus-launches-month-long-love-utsav-in-gujarat-celebrating-love-beyond-the-screen/): ભારતની અગ્રણી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલોમાંની એક, સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું, રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવામાં મોખરે રહી છે. રચનાત્મક સીમાઓ  પાર કરવા માટે જાણીતી આ ચેનલ દરેક શો સાથે કંઈક નવું લાવે છે. આ ઉતરાયણે, સ્ટાર પ્લસે પ્રેમની ઉજવણી એક અનોખી અને સાંસ્કૃતિક રીતે જોડાયેલી શૈલીમાં કરવાનો નિર્ણય લીધો છે. ‘લવ ઉત્સવ’ પહેલ હેઠળ, આ ચેનલ તેની લોકપ્રિય વાર્તાઓને ટીવીના પડદાથી બહાર કાઢીને ગુજરાતની ગલીઓ, આકાશ અને લોકોના હૃદય સુધી લઈ જઈ રહી છે. આ બહુપ્રતિક્ષિત પહેલ 15 જાન્યુઆરીએ ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી, જે વેલેન્ટાઈન ડેના બરાબર એક મહિના પહેલા અને ઉતરાયણના બીજા દિવસ (વાસી ઉતરાયણ) સાથે... - [વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: 16-22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન](https://karnawatinews.com/index.php/2026/01/15/vasudhaiva-kutumbakam-conclave-4-0-to-be-held-at-august-kranti-maidan-mumbai-from-january-16-22-2026/): મુંબઈ: જ્યોત ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી આગામી ‘વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0’ યોજાઈ રહી છે. આ કાર્યક્રમ 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાશે. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શન હેઠળ આ કોન્ક્લેવનું આયોજન એવા ‘સંક્રમણ કાળ’માં કરવામાં આવી રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ અનિશ્ચિતતા, વિશ્વાસના અભાવ અને વ્યવસ્થાલક્ષી પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિ અસાધારણ સંજોગોમાંથી પસાર થઈ રહી છે ત્યારે વિશ્વ ભારત તરફ તેના જ્ઞાન અને સૈદ્ધાંતિક માર્ગદર્શન માટે આશાભરી નજરે જોઈ રહ્યું છે. ભારતની કાલાતીત પ્રાચીન જ્ઞાન પરંપરાઓમાંથી પ્રેરણા લેનાર આ કોન્ક્લેવ વસુધૈવ કુટુંબકમના 12 સિદ્ધાંતો પર આધારિત... - [દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા](https://karnawatinews.com/index.php/2026/01/12/a-cultural-evening-to-remember-at-dinesh-hall-ahmedabad-on-the-evening-of-8th-january-2026/): 8 જાન્યુઆરી 2026ની સાંજે, અમદાવાદના ઐતિહાસિક દિનેશ હોલમાં સાંસ્કૃતિક ભાવનાઓની અદભુત સરવાણી વહેતી થઈ. સ્પોર્ટ્સ , યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકારના સૌજન્યપૂર્ણ સહયોગથી આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં કળાત્મક એકતા અને રાષ્ટ્રીય ગૌરવની સાચી ભાવના ઉજાગર થઈ. આ કાર્યક્રમનું સુંદર પ્રસ્તુતિકરણ મિરાયા ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સુવ્યવસ્થિત સંચાલન આર્ક ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમની દિશા અને દ્રષ્ટિમાં ડૉ. મિતાલી નાગનું આગવું નેતૃત્વ રહ્યું, જેમની સુક્ષ્મ કલાત્મક સંવેદનશીલતાએ આ સાંજને અત્યંત યાદગાર અને આત્મસ્પર્શી બનાવી. કાર્યક્રમના કેન્દ્રમાં રહ્યા ડૉ. મિતાલી નાગ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને બહુમુખી કલાકાર. તેમના ભાવસભર, ઊંડાણભર્રી પ્રસ્તુતીઓએ સમગ્ર હોલને મંત્રમુગ્ધ કરી દીધો. દરેક રજૂઆતમાં... - [ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ](https://karnawatinews.com/index.php/2026/01/10/nomination-process-begins-for-gujarat-media-awards-gma-2026/): અમદાવાદ:  ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026 નું ચોથી વખત ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કાર્યરત પત્રકારો તથા મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે gujaratmediaawards.com પર જઈને ફોર્મ ભરી શકાશે. જેમાં પત્રકારોએ છેલ્લા ૩ વર્ષમાં કરેલ ઉત્કૃષ્ટ કામની નકલ અથવા લિન્ક જોડવાની રહેશે. આ લિન્ક પર ક્લિક કરીને પણ ફોર્મ ભરી શકાશે.આ એવોર્ડ માટે તમે અન્ય પત્રકારોને પણ નોમિનેટ કરી શકો છો અને તેમના માટે નોમિનેશન ફોર્મ ભરી શકો છો. ૧૦ જાન્યુઆરી થી ૩૧... - [કચ્છના રણમાં સર્જાશે ઇતિહાસ: ભારતમાં પ્રથમ વખત 50 ટોયોટા હાઈલક્સ ગાડીઓનો વિશાળ કોન્વોય ‘રોડ ટુ હેવન’ ગજવશે](https://karnawatinews.com/index.php/2026/01/10/history-to-be-made-in-the-rann-of-kutch-indias-first-massive-convoy-of-50-toyota-hilux-vehicles-to-conquer-the-road-to-heaven/): અમદાવાદ : સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોમાડ હિલક્સ અને ‘રાધે ટૂરિઝમ’. 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબ 07 (Club 07) થી વહેલી સવારે 6:00 કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો. આ કાર્યક્રમનું નામ છે ‘કચ્છ રણ ઉત્સવ હાઈલક્સ એક્સપિડિશન’ (Kutchh Rann Utsav Hilux Expedition). આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ હિલક્સ ગ્રુપ અને નારણ ગઢવી (રાધે ટૂરિઝમ) છે, જેઓ છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે. તેઓ અત્યાર સુધીમાં 10,000 થી વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઈકર્સ, આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના મેનેજમેન્ટમાં મહારત ધરાવે છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત... - [યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલનું આયોજન કરશે](https://karnawatinews.com/index.php/2026/01/10/ubs-athletics-kids-cup-to-host-ahmedabad-city-final-on-12-january-2026/): યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપ 12 જાન્યુઆરી 2026 ના રોજ અમદાવાદ સિટી ફાઇનલ સાથે તેની બીજી સીઝનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઉજવણી કરશે. આ ઇવેન્ટ અમદાવાદના નિકોલ સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. અમદાવાદ, જાન્યુઆરી2026 – માત્ર બે મહિના પહેલાં શરૂ થયેલા યુબીએસ એથ્લેટિક્સ કિડ્સ કપના અમદાવાદ પાયલોટે ગ્રાસરૂટ એથ્લેટિક્સ (પાયાના સ્તરના એથ્લેટિક્સ) માટે મજબૂત ઉત્સાહ જગાવ્યો છે. 20 શાળાઓ અને બે સ્પોર્ટ્સ એકેડેમીઓથી શરૂ થયેલી આ પહેલે શાળા-સ્તરની સ્પર્ધાઓમાં 5,000થી વધુ બાળકોને સામેલ કર્યા હતા. તેમાંથી, ટોચના 500 યુવા એથ્લેટ્સ અમદાવાદ સિટી ફાઇનલમાં સ્પર્ધા કરવા માટે ક્વોલિફાય થયા છે – જે રમતગમતમાં હલનચલન, આત્મવિશ્વાસ અને આનંદની ઉજવણી... - [પિતાની મજબૂતી અને પરિવારનો વિશ્વાસ: ‘જય કન્હૈયાલાલ કી’ દિલને સ્પર્શતી ફિલ્મ](https://karnawatinews.com/index.php/2026/01/09/film-review-jai-kanhaiyalall-ki/): ‘જય કન્હૈયાલાલ કી’ એક હૃદયસ્પર્શી ગુજરાતી ફેમિલી ડ્રામા છે, જેમાં ભાવનાઓ, સંબંધો અને જીવનની અણધારી પરિસ્થિતિઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મની કહાની એક સામાન્ય પરિવારના વડા કન્હૈયાલાલની આસપાસ ઘૂમે છે, જે અચાનક આવેલા આર્થિક સંકટ અને જીવનની મુશ્કેલીઓ સામે હિંમતપૂર્વક લડતો જોવા મળે છે. ફિલ્મમાં પરિવારની લાગણીઓ, પિતા-પુત્રીનો સંબંધ અને સામાજિક વાસ્તવિકતાઓને સરળ પરંતુ અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે, જે દર્શકોને જોડીને રાખે છે. સિદ્ધાર્થ રંદેરિયાએ કન્હૈયાલાલના પાત્રમાં શાનદાર અભિનય કર્યો છે અને તેમની અભિવ્યક્તિ ફિલ્મની સૌથી મોટી તાકાત છે. અન્ય કલાકારોએ પણ પોતાની ભૂમિકાઓને ન્યાય આપ્યો છે અને સહાયક પાત્રો કહાનીને મજબૂત બનાવે છે. ફિલ્મનું સંગીત... - [અમદાવાદમાં ‘જય કન્હૈયાલાલ કી’ ટીમ દ્વારા રિવર ક્રુઝ પર ભવ્ય ઉજવણી](https://karnawatinews.com/index.php/2026/01/08/jai-kanhaiyalall-ki-hosts-a-grand-afternoon-cruise-celebration-in-ahmedabad-ahead-of-its-release/): SVF એન્ટરટેઈનમેન્ટ, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન LLP દ્વારા નિર્મિત ફિલ્મ ‘જય કન્હૈયાલાલ કી’ ની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રુઝ પર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ બપોરે ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ એકઠા થયા હતા, જ્યાં આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મ રિલીઝ – ૦૯ જાન્યુઆરી ૨૦૨૬. બપોરની ક્રૂઝ ઉજવણી ખુશનુમા અને શાંત માહોલમાં યોજાઈ, જ્યાં ટીમના સભ્યો વચ્ચે આત્મિય વાતચીત, હાસ્ય અને એકતાની ભાવના જોવા મળી. ડેક પરની હળવી-ફુલકી ક્ષણો, આનંદભરી વાતો અને ફિલ્મના સફર વિશેના સંસ્મરણોએ કાર્યક્રમને સકારાત્મક ઉર્જાથી ભર્યો. કલાકારો અને ટેકનિકલ ટીમે ઉત્સવના માહોલનો આનંદ માણ્યો... - [દેશ રે જોયા દાદા પરદેશ જોયા — પુનઃપ્રદર્શન લેખ](https://karnawatinews.com/index.php/2026/01/07/desh-re-joya-dada-pardesh-joya-an-immortal-gujarati-classic-returns-to-the-big-screen/): 9 જાન્યુઆરી 2026થી ફરી સિનેમાઘરોમાં ગુંજશે દેશ રે જોયા દાદા પરદેશ જોયા — એક અમર ગુજરાતી સિનેમા ફરી મોટા પડદા પર કેટલીક ફિલ્મો માત્ર જોવાય છે.કેટલીક ફિલ્મો ઇતિહાસ રચે છે.અને કેટલીક ફિલ્મો પેઢીઓ સુધી જીવંત રહેનારી લાગણી બની જાય છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એવી જ એક અમર અને અવિસ્મરણીય ફિલ્મ છે — દેશ રે જોયા દાદા પરદેશ જોયા. વર્ષ 1998માં રિલીઝ થયેલી આ ઐતિહાસિક ફિલ્મ હવે લગભગ ત્રણ દાયકાબાદ 9 જાન્યુઆરી 2026થી ફરીથી સિનેમાઘરોમાં રી-રિલીઝ થવા જઈ રહી છે, અને સાથે લાવી રહી છે યાદો, સંગીત, પ્રેમ અને ભાવનાઓનો એક વિશાળ ઉત્સવ. આ રી-રિલીઝ માત્ર એક ફિલ્મનું પુનરાગમન નથી, પરંતુ... - [ઇન્ડસ યુનિવર્સિટીમાં “ઇન્ડસ કપ 2K26”નો  ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો](https://karnawatinews.com/index.php/2026/01/06/grand-inauguration-of-indus-cup-2k26-held-at-indus-university/): જાન્યુઆરી,2026,ઇન્ડસ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે આજે રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત આંતર-યુનિવર્સિટી રમતોત્સવ “ઇન્ડસ કપ 2K26” નો  ભવ્ય રીતે  ઉત્સાહસભર વાતાવરણમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.૦૫ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર આ ઇન્ડસ કપ સ્પર્ધાની શરૂઆત રંગબેરંગી અને ઊર્જાભર્યા ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી.. યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં પ્રેસિડેનશિયલ સેક્રેટરિયેટ ડૉ. નાગેશ ભંડારી પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓમાં રમતગમત દ્વારા શિસ્ત, ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસે તે બાબત પર ભાર મૂક્યો હતો.તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનના અનુભવો દ્વારા પ્રેરણા આપતા કહ્યું કે સંઘર્ષ અને અડગ મનોબળ જ સફળતાની સાચી ચાવી છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઇન્ડસ કપ 2K26 જેકેટનું સત્તાવાર અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું... - [વર્તમાન સંક્રમણકાળમાં ભારતની જવાબદારી વૈશ્વિક સંતુલન માટે  માર્ગદર્શન આપવાની છે- પ.પૂ. આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરી મહારાજ સાહેબ](https://karnawatinews.com/index.php/2026/01/06/opening-ceremony-of-vasudhaiva-kutumbakam-ki-oar-4-0/): વર્તમાન વૈશ્વિક રાજકીય ઉથલપાથલો અને તેનાથી સર્જાતા સશસ્ત્ર સંઘર્ષોને ખાળવા વિશ્વના નેતૃત્વ પાસે કોઈ ઉપાય છે? વિશેષતઃ આજે પરંપરાગત રાજકીય, કાનૂની અને આર્થિક વ્યવસ્થાઓ વર્તમાન સંકટો સામે અપૂરતા સાબિત થઈ રહ્યા છે ત્યારે તેનો કઈ રીતે ઉકેલ લાવી શકાય? આ બધા પ્રશ્નોના જવાબ મળશે ૧૬ થી ૨૨ જાન્યુઆરી મુંબઈમાં યોજાનારા “વસુધૈવ કુટુંબકમ કી ઓર 4.0”(VK 4.0) કોંકલેવ અને પ્રદર્શનમાંથી. આ મહાસંમેલનના આયોજન પૂર્વે “જ્યોત”ના સંસ્થાપક પ.પૂ.આધ્યાત્મિક સાર્વભૌમ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી (પંડિત મહારાજ સાહેબ) ના આ આયોજન પાછળના વિચારો જાણવા અત્યંત રસપ્રદ થશે. VK4.0ના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રમાં પંડિત મહારાજ સાહેબ છે.તેઓ ભગવાન મહાવીર સ્વામીના ૭૯માં વંશજ અને અજોડ વિદ્વાન સંત છે.... - [પર્યાવરણ બચાવવા માટે યુરોપથી ભારત સુધીની ૧૨,૦૦૦ કિમીની ઐતિહાસિક પદયાત્રા: માલ્ટાથી નીકળી ગુજરાત પહોંચશે જયદીપ લાખણકીયા](https://karnawatinews.com/index.php/2026/01/03/a-historic-12000-km-walk-from-europe-to-india-to-protect-the-environment-jaydeep-lakhanakiya-will-travel-from-malta-to-gujarat/): માલ્ટા/ગુજરાત: ગ્લોબલ વોર્મિંગ અને જલવાયુ પરિવર્તન (Climate Change) ના જોખમો સામે દુનિયાને જગાડવા માટે ગુજરાતનો એક યુવાન ૧૨,૦૦૦ કિલોમીટર લાંબી પદયાત્રા કરવા જઈ રહ્યો છે. મૂળ ગુજરાતના અને હાલ યુરોપના માલ્ટા દેશમાં અભ્યાસ કરી રહેલા જયદીપ લાખણકીયા જાન્યુઆરી ૨૦૨૬થી યુરોપથી ભારત સુધીની સાહસિક અને જનજાગૃતિ માટેની પદયાત્રાનો પ્રારંભ કરશે. ૨૦ દેશો અને ૧.૫ વર્ષનો પ્રવાસ આ યાત્રા અંદાજે ૧.૫ વર્ષ સુધી ચાલશે, જેમાં જયદીપભાઈ ૨૦થી વધુ દેશોમાંથી પસાર થઈને ભારત પહોંચશે. આ દરમિયાન તેઓ વિવિધ દેશોની શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને સામાજિક સંસ્થાઓની મુલાકાત લઈને અંદાજે ૨૦૦ કરોડ લોકો સુધી પર્યાવરણ સુરક્ષાનો સંદેશ પહોંચાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. ખેડૂત પુત્રનો ધરતી બચાવવાનો... - [મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ, બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન](https://karnawatinews.com/index.php/2026/01/03/maheshdham-seva-charitable-trust-organises-a-grand-three-day-religious-programme-at-maheshdham-bareja/): •             હોલ તથા અતિથિ નિવાસનું લોકાર્પણ અને સાથે જ પોથીયાત્રા, જયા કિશોરીજીના પ્રવચન, સાઈરામ દવેના કાર્યક્રમ • 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી દરમિયાન ધાર્મિક કાર્યક્રમ આયોજિત અમદાવાદ : મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા–નવાગામ રોડ, નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથીયાત્રા તેમજ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીજીનું  ‘નાનીબાઈ કી માયરે કી કથા”નું ધાર્મિક પ્રવચન પણ યોજાયું હતું,  ધાર્મિક લોકો જોડાયા હતા. 3 દિવસના કાર્યક્રમ અંગે ગીરીશભાઈ રાઠી –... ## Pages - [Contact Us](https://karnawatinews.com/index.php/contact-us/) - [Subscribe us](https://karnawatinews.com/index.php/subscribe-us/) - [Privacy Policy](https://karnawatinews.com/index.php/privacy-policy/): Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum. Lorem Ipsum is simply dummy text of the printing and typesetting... - [License](https://karnawatinews.com/index.php/license/): Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum. Lorem Ipsum is simply dummy text of the printing and typesetting... - [Sample Page](https://karnawatinews.com/index.php/sample-page-2/): This is an example page. It’s different from a blog post because it will stay in one place and will show up in your site navigation (in most themes). Most people start with an About page that introduces them to potential site visitors. It might say something like this: Hi there! I’m a bike messenger by day, aspiring actor by night, and this is my website. I live in Los Angeles, have a great dog named Jack, and I like piña coladas. (And gettin’ caught in the rain.) …or something like this: The XYZ Doohickey Company was founded in 1971,... [comment]: # (Generated by Hostinger Tools Plugin)